________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો કચ્છ) કાર્ય પરિશિષ્ટ-૨ અજૈન જનતામાં જૈનત્વના બીજારોપણ કરનાર ગુરુભગવંતો... ક્રમ નામ ક્ષેત્રનું નામ (1) પૂ.આ.ઇન્દ્રદિન્ન સૂ.મ. બોડેલી (વડોદરા) લાખો પરમારક્ષત્રિયો ને જૈન બનાવ્યા. (2) પૂ.આ.સુયશ, સૂ.મ. આદિ સરાક ક્ષેત્ર (બિહાર) લાખો સરાક લોકોને પૂ.આ. રાજેન્દ્રસૂ.મ. (મોહનલાલજી સમુ.) (રાજ પરિવાર) પુનઃ જૈન બનાવવાની પ્રેરણાઓ. (3) પૂ.આ. નરરત્નસૂ.મ.સા. ગુજરાતના નાના પૂ.શ્રી તથા પૂ.શ્રીના ગામો આજ્ઞાવર્તી સાધ્વીજી ભગવંતો દ્વારા અજૈન લોકોમાં જૈનત્વના બીજારોપણ. (4) પ્રદર્શન વિ.મ.ત્રિપુટી મ.) આગ્રા આદિ ક્ષેત્રો લાખો અગ્રવાલોને પુનઃ જૈન બનાવ્યા. (5) પૂ.ગણિ. મણિરત્નસાગરજી મ. જાટવોના ક્ષેત્રો લાખો જાટવોને (હિંડોન આદિ) જૈન બનાવવાની પ્રેરણા માર્ગદર્શન + સતત વિચરણ (6) શ્રીમદ્રાજચંદ્ર પંથ ગુજરાતના ગામડાઓ પટેલો તથા અન્ય જ્ઞાતિને જૈન બનાવવાનું કાર્ય (7) કુમારપાળભાઈ વી. શાહ બોડેલી+પલ્લીવાલ અનેક લોકોને જૈન +સરાકક્ષેત્ર બનાવ્યા +ધર્મમાં સ્થિર ક્ય.