________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો - (11) પૂ.સા.રંજનશ્રીજી મ. સા. સમેતશિખર ખંડિત તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (12) પૂ.સા. મનોગતાશ્રીજી મ. ભંડેરી પોળ મુસ્લિમોથી તીર્થને (અમદાવાદ) બચાવ્યું. (13) પૂ.સા. ચારુબ્રતાશ્રીજી મ. ઢંકગિરિ તીર્થ ખંડિત તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (14) સા.મૃગાવતીશ્રીજી મ. કાંગડા તીર્થ સરકારના અતિક્રમણ થી બચાવ્યું. (15) સા. સુંદરશ્રીજી મ.સા. નાકોડા તીર્થ ખંડિત તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો.