________________ સંત તુકારામ ચંચળ કરે એ રસ્તે ન જતાં નામ જેવું કાઈ સુલભ સાધન નથી એ નિર્ણય કરી લેવો. તમારું ચિત્ત શુદ્ધ કરે એવું હું બે હાથ જોડીને કહું છું. પોતાની પત્ની સાથે પણ સ્વછંદી ન બનવું અને પરસ્ત્રીથી દૂર રહેવું. સંસારમાં પણ ખપપૂરતો અને વિધિના પાલન પૂરતો જ સ્ત્રી–સંસર્ગ જે રાખશે તેના જ હાથે કંઈક પુરુષાર્થ થશે. વિષથીપણાથી તે સ્ત્રી અને પુરુષ બંનેના હિતનો નાશ થાય છે. અહિંસા તે ભગવતધર્મને પ્રાણ છે. વારકરીઓમાં કઈ માંસાહારી નથી; હેય તો એ લુચ્ચા–લફંગે ગણાય. બધા જીવોને પોતાના જેવા જે ન માને, એને બીજું કહેવું પણ શું? કન્યા, ગાય અને હરિકથાને વેપાર કરનાર અધમ ગણાય છે. સ્ત્રીઓએ પતિવ્રતા ધર્મનું પાલન કરવું, શીલ રસાચવવું, ધર્મકાર્યમાં પતિને અનુકૂળ થઈને વર્તવું, મહેમાનોની આગતા-સ્વાગતા, બ્રાહ્મણને સત્કાર, કીર્તન અને શ્રવણ કરી ઘર ચોખ્ખું રાખવું, હરિભજન ગાવામાં ગળું સંતાડવું નહિ, તેમ જ બાળબચ્ચાંને હરિભજન તરફ વાળવાં. કુળવતી સ્ત્રી પિતાની શુદ્ધતાનું રક્ષણ કરતાં મરી જશે, પણ ભ્રષ્ટ થશે નહિ. બ્રાહ્મણોમાં પણ જે દુરાચારી, ઢાંગી અને દુષ્ટ તુકારામ જેયા, તે બધા માટે જરૂરી કોરડા વીંઝવા છે અને એથી કઈ સાચા બ્રાહાણને ક્યારેય ખેદ થયે નથી. એક થયું હોય તે એ બ્રાહ્મણ જ ન કહેવાય. કેઈના પણ દોષ Scanned by CamScanner