SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. - शिष्यपंडित श्रीउदयवीरगणिविरचिते श्रीपार्श्वनाथगद्यवं धलघुचरित्रे प्रथमद्वितीयतृतीयभववर्णनो नाम प्रथमः सर्गः। प्रथमो मरुभूतेरवतारः द्वितीयो ____ गजावतारः तृतीयश्च देवावतारः / पार्श्वनाथ चरित्रस्य, सर्गः प्रथम एव च / पंडितोदयवीरेण, गद्यबंधेन निर्मितः / / 1 // द्वितीय सर्ग. સરસ્વતી, શાસનદેવતા અને ગુરૂના ચરણબુજને ભાવથી પ્રણામ કરીને દેવગુરૂના પ્રસાદથી કર્ણામૃતરૂપ થયેલા દ્વિતીય સને હું સામ્યભાવથી કહું છું. પૂર્વમહાવિદેહમાં સુકચ્છ નામના વિજયમાં વૈતાઢ્ય પર્વતપર ધનથી પરિપૂર્ણ એવી તિલકપુરી નામે નગરી છે. તે ઉંચા, મનેહર, રંગિત અને ધવલ પ્રસાદની શ્રેણીથી શોભાયમાન છે, સર્વદા અનેક વિદ્યાધરની શ્રેણથી વિરાજિત છે, અને ચેરાશી ચટા તથા દુકાનની પંક્તિઓથી તે ઉપશોભિત છે. ત્યાં સકળ વિદ્યાધરને સ્વામી, પિતાના યશરૂપ જળથી અશેષ દિશાઓના મુખને પ્રક્ષાલિત કરનાર, પિતાના આચારમાં વર્તવાથી અને પ્રજાનું રક્ષણ કરવાથી શિષ્ટ, પ્રશિષ્ટ, દુષ્ટ અને ન્યાયનિષ્ટએવી ખ્યાતિને પામેલો વિઘુગતિ નામે રાજા હતા. તેને રૂ૫, લાવણ્ય અને સૈભાગ્યાદિક ગુણેથી અન્ય સ્ત્રીઓમાં તિલક સમાન તિલકાવતી નામે પટરાણ હતી. તે રાણીની સાથે રાજા મનવાંછિત વિષયસુખ લેગવતે હતે. અન્યદા આઠમા દેવલોકથી ગજને જીવ દેવ અવીને તિલકાવતી રાણીના ઉદરમાં અવતર્યો. શુભ દિવસે અને શુભ લગ્ન સમયે તે રાણુઓ બત્રીસ લક્ષણવાળા પુત્રને જન્મ આપે. પિતાએ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy