SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સગે બીજે. ભવ 4-5 જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહની સુચ્છા વિજયમાં વૈતાલ્ય ઉપર તિલકપુરી નગરીમાં વિઘુગતિ વિદ્યાધર, તિલકાવતી રાણી, ગજના જીવનું સ્વર્ગથી ચ્યવી તેના ઉદરમાં ઉપજવું, કિરણબેગ નામ સ્થાપન, પદ્માવતી સાથે પાણિગ્રહણ, પિતાએ દીક્ષા લેવી, મેક્ષ ગમન. ધરણવેગ પુત્ર, વિજયભદ્રાચાર્યનું પધારવું, દેશના, પાંચ અણુવ્રતાદિ ઉપર કથાઓ, કિરણવેગને વૈરાગ્ય, દીક્ષા ગ્રહણ, હેમાદ્રી ગમન, કુર્કટ સપનું નર્કમાંથી નીકળી હેમાદ્રીમાં કાળદારૂણ સપ થવું, તેને દંશ, મુનિનું બારમે દેવલેકે ગમન. 22 સાગર આયુ, સપનું દવમાં બળીને છઠ્ઠી નરકે જવું. 22 સાગરાયુ, પૃષ્ઠ 56 થી 130 - સર્ગ વીજે. ભવ 6-7 જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહની સુગંધી વિજયમાં શુભ કરા નગરી, વજીવીર્ય રાજા, લક્ષ્મીવતી રાણી. કિરણવેગને જીવ તેને પુત્ર વજુનાભ, વિજયા સાથે પાણિગ્રહણ, તેના મામાને દીકરો કુબેર, તેનું રીસાઈને ત્યાં આવવું. તેણે પ્રકટ કરેલ નાસ્તિકવાદ. અન્યદા લોકચંદ્રસૂરિનું પધારવું. રાજાનું કુબેર સહિત વાંદવા જવું, દેશના, કર્મસ્વરૂપ. કર્મબંધના કારણો. કર્મની સ્થિતિ. કુબેરે કહે નાસ્તિકવાદ. ગુરૂએ આપેલ. તેનો સવિસ્તર ઉત્તર. ત્રણ વણિકપુત્રની કથા. ઉપનય. પંદર કર્મા. દાનનું સ્વરૂપ, બાવીશ અભક્ષ્યનું સ્વરૂપ, રાત્રિભેજન પર કથા, બત્રીશ અનંતકાયનું સ્વરૂપ, અનર્થદંડસ્વરૂપ. ધર્મનું મૂળ વિનય ને વિવેક. વિવેક ઉપર સુમતિની કથા. સત્સંગની જરૂર. તેની ઉપર પ્રભાકરની કથા. સ્તકાક્ષરમાં ધર્મનું સ્વરૂપ. દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ. કુબેરને થયેલ પ્રતિબોધ. રાજાએ ને કુબેરે લીધેલી દીક્ષા. વજાનાભનું રાજા થવું. તેને ચક્રાયુધ પુત્ર. ક્ષેમંકર જિન પાસે વજીનાભે લીધેલ ચારિત્ર, આકાશમાગે સુકચ્છવિજયે જવું, સપના જીવનું નર્કમાંથી નીકળી ત્યાં ભીä થવું. તેણે મુનિ પર મારેલ બાણ. મુનિનું આરાધના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy