SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 30 - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ગયે. લલિતાંગ કુમાર તે રાજ્ય પામીને અધિકતર શોભવા લાગ્યું. લેકેને સુખી કરવામાં તે એક પિતાની જે થયે. પ્રાણુનું પુણ્ય સર્વત્ર જાગ્રત જ હોય છે. કહ્યું છે કે - “guથવા તે રાક, પુણાવાતે ગયા ! - પુણાઢવાતે –તો " પુણ્યથી રાજ્ય, જય અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કારણ કે ધમ–ત્યાં સદા જય રહે છે. લલિતાંગને સર્વત્ર જય થયે તે પુણ્યને જ પ્રભાવ સમજો. - હવે લલિતાંગકુમાર તે રાજ્યમાં એક સુપરીક્ષિત મંત્રીને નીમીને પુષ્પાવતી યુક્ત પ્રધાનાદિ પરિવાર સાથે પરજનોની રજા લઈને પોતાના પિતાએ તરત બોલાવેલ હોવાથી અવિચ્છિન્ન પ્રયાણ કરી શ્રીવાસનગરે આવ્યો. ત્યાં સૈધ-મહેલમાં બેઠેલા રાજા પાસે જઈ નમસ્કાર કરીને અશ્રુપાતથી જાણે પિતાના તાપને દૂર કરતો હોય એ તે કુમાર પિતાના ચરણમાં પડી અંજલિ જોડીને વિનય અને ભક્તિપૂર્વક આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે તાત ! શાસ્ત્રમાં ચંદનની જેવી માતાપિતાને શીતળતા આપનાર પુત્રોને કુળદીપક કહેલા છે, મેં કુપુત્ર તે તમને દુઃખ દીધું છે. કેટલાક પુત્ર પિતાના વંશમાં ચિંતામણિ જેવા હોય છે, અને હું તો આપના વંશમાં એક કીડા જે થયે છું. અહો પુણ્યહીન એવા મેં પ્રતિ- - દિન પિતાના ચરણેને વંદન ન કર્યું. વધારે શું કહું? બાલ્યાવસ્થાથી આજ પર્યત હું માતપિતાને કેવળ કલેશ આપનારજ થયે છું; પરંતુ હવે એ બધે અપરાધ ક્ષમા કરીને મારા પૂજ્ય સસરાએ જે ચંપાનું રાજ્ય મને આપ્યું છે, તેને આપ મારા પર પ્રસન્ન થઈને સ્વીકાર કરો અને તે ચંપાનું રાજ્ય આપને એગ્ય લાગે તેને અર્પણ કરે. વળી આ કુળવધુ આપના ચરણનું અર્ચન કરે છે, અને યાચિત અનુજ્ઞાની ઈચ્છા રાખે છે તેને યાચિત આજ્ઞા કરે.” પછી આ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy