SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ વિસંતકનું દષ્ટાંત. 25 વથી જ મારું રાજ્ય વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે તેના ગુણથી સંતોષ પામીને રાજાએ તેને પટરાણું બનાવી. એટલે પતિના પ્રસાદને પા મીને સદ્દગુણ જળથી તે પોતાનું પાપ ધોવા લાગી. પિતાના ગુણેથી તે રાણી સર્વત્ર પ્રખ્યાત થઈ અને તે વસંત પણ ત્યાંજ રહીને રાજસેવા કરવા લાગ્યું. ઘુત, ચેરી વિગેરે સર્વ તજી દીધું અને સદાચારમાં તત્પર થઈને કાળ વ્યતીત કરવા લાગ્યું. શીલવતી રાણી ગૃહસ્થ ધર્મમાં પરાયણ થઈ સુખ ભેગવતાં અભયદાનના પ્રભાવથી કાળ કરીને નવમા સૈવેયકમાં દેવત્વ પામી. ત્યાં એકત્રીશ સાગરોપમનું આયુ ભોગવીને તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. વસંતક પણ ગુરૂના ચેગથી પાંચ અણુવ્રત અંગીકાર કરી સભ્ય પ્રકારે પાળીને સ્વર્ગે ગયે. આ પ્રમાણે અભયદાનનું માહાભ્ય જાણુને અભયદાન દેવું. | ઇતિ અભયદાને પરી વસંતક દષ્ટાંત ભગવંત પાર્શ્વનાથ ભવ્ય જીવોને પ્રતિબોધ આપે છે કે હે ભવ્ય જીવો! સાંભળે–સાધુઓને અન્ન, ઉપાશ્રય, ઔષધ, વસ્ત્ર, પાત્ર અને જળદાન આપવાથી પ્રાણું કરડે ભવના સંચિત પાતક ખપાવી ચકવરી અને તીર્થકરની પદવી પામે છે. પાત્રે આપેલ દાન મનુષ્યને બહુ ફળદાયક થાય છે. કહ્યું છે કે “વોવ નવ દુર્ઘ થા–દુધમ પિI " - पात्रापात्रविचारेण, तत्पात्रे दानमुत्तमम्" / / “ખલ (ખોળ) પણ ગાયને આપવાથી તે દુધરૂપે થાય છે અને દુધ સર્પને આપવાથી તે વિષરૂપે થાય છે, માટે પાત્રાપાત્ર વિચાર કરતાં સુપાત્રે આપેલ દાન સર્વોત્તમ છે. તેવા ઉત્તમ પાત્ર તો સાધુએજ કહેવાય. સત્તાવીશ ગુણ સહિત, પંચ મહાવ્રતના પાલક અને અષ્ટ પ્રવચન માતાના ધારક હોવાથી સાધુઓ જ ઉત્તમ પાત્ર છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“ઉત્તમ માત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવ 1 ગૃહસ્થ ધર્મ પાળનાર ઉત્કૃષ્ટા બારમે દેવલેકે જાય છે. અહીં નવમા રૈવેયકે ગયાનું લખ્યું છે તે વિચારણીય છે. ચારિત્ર ગ્રહણ કરીને ગયાનું પદ્યબંધ ચરિત્રમાં કહ્યું છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy