________________ લલિતાંગ કુમારની કથા. હે કુળદીપક કુમાર! તમારે મતિવિપર્યય કેમ થઈ ગયે? સંતજને અંગીકાર કરેલ વ્રતને કદીપણ મૂકતા નથી. કહ્યું છે કે;-“સૂર્ય કોના આદેશથી અંધકારને નાશ કરે છે? રસ્તા પર પ્રજાને છાયા કરવા માટે વૃક્ષેને કેણુ વિજ્ઞપ્તિ કરવા ગયું છે? વરસાદ વરસાવવાને મેઘને કણ પ્રાર્થના કરે છે? પણ સ્વભાવેજ સજજને પરહિત કરવાને તત્પર હોય છે. ઉત્તમ પુરૂષે આદરેલ કાર્યને કદાપિ છેડતા નથી. કારણકે ધતુરાનું પુષ્પ ગંધ રહિત છે છતાં મહાદેવ તેને ત્યાગ કરતા નથી. તેમજ મહાદેવ વિષને, ચંદ્રમા મૃગને, સમુદ્ર વડવાનલને–એ અરમ્ય છતાં આદતને મૂક્તા નથી, તે પ્રિય વસ્તુની તો શી વાત કરવી? વળી સુધાકરમાં કલંક, પદ્મનાળમાં કંટક, સમુદ્રમાં અપેય જળ, પં. ડિતમાં નિર્ધનત્વ, પ્રિયજનમાં વિયેગ, સુરૂપમાં દુર્ભત્વ અને ધનપતિમાં કૃપણુત્વ-એમ ઉત્તમ વસ્તુઓને દૂષિત કરવાથી કૃતાંત ખરેખર રત્નદેવી છે.” * માટે હે કુમાર ! અંગીકાર કરેલ દાનવ્રતને તમારે ત્યાગ ન કરો. કારણ કે “સમુદ્ર કદાચ પિતાની મર્યાદાને ત્યાગ કરે અને કુળપર્વતો કદાચ ચલાયમાન થાય, છતાં મહાપુરૂષે પ્રાણાંતે પણ સ્વીકૃત વ્રતનો ત્યાગ કરતા નથી.” ( આ પ્રમાણેની તે યાચકની વાણી સાંભળીને લલિતાંગકુમાર વિચારવા લાગ્યું કે –“હવે મારે શું કરવું? આ તે ખરેખર વ્યાધ્ર અને દુસ્તટી (ખરાબ નદી) નો ન્યાય ઉપસ્થિત થયે. એક બાજુ મારાથી પિતાની આજ્ઞા ઓળંગી શકાય તેમ નથી અને બીજી બાજુ અવર્ણવાદ થાય છે તે પણ દુસ્તર છે, માટે જેમ થવાનું હોય તેમ થાઓ.” એ રીતે વિચાર કરીને પુન: તેવી જ રીતે દાન દેવામાં પ્રવૃત્ત. થયો. તે હકીકત જાણીને રાજા કુમાર ઉપર અત્યંત કપાયમાન થયા અને તેના સેવકની સાથે તેને રાજસભામાં આવવાનો નિષેધ કર્યો. એટલે તે અપમાનથી અંતરમાં અત્યંત કેપથી પૂરિત થઈને કુમાર વિચારવા લાગ્યા કે –“અહો મારે જેવું દાનનું વ્યસન છે, તેવી રા P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust