________________ છેલ્લો ભવ. 207 નો ત્યાગ કરી હરિણીની જેમ તેમના ગીત સાંભળતી શૂન્ય મનથી તે તેમાં જ લીન થઈ ગઈ અને મદનબાણથી પીડિત થયેલી તે મૂચ્છ પામી; એટલે પાWકુમારના ધ્યાનમાં લીન થયેલી તેને સમજાવીને તેની સખીઓ રાજભવનમાં લઈ ગઈ. પછી તેની સખીઓએ તેનું બધું સ્વરૂપ તેના માતપિતાને નિવેદન કર્યું, એટલે તેમને પ્રમોદ થયું. તેમણે વિચાર કર્યો કે “પ્રભાવતીએ આ બહુજ શુભ ચિંતવ્યું, એ સંગ પરિપૂર્ણ યુક્ત છે. પુત્રીએ જગત્રશિરોમણિ, અને દીઘોયુ એ પાર્શ્વકુમાર સુંદર વર ચિંતવ્યો તે હવે અમારે નિશ્ચય પાકુમારની સાથે જ એને વિવાહ કરે. ઉત્તમ અને વિદ્યા અને કન્યાને સત્પાત્રમાંજ જેડે છે, માટે સુમુહૂર્ત સ્વયંવરા એવી એ કન્યાને પાશ્વકુમારની પાસે જ મેકલશું.” આ પ્રમાણેની હકીકત સાંભળીને તે કન્યા બહુજ પ્રમોદ પામી. હવે તે વ્યતિકર કલિંગદેશના રાજાએ સાંભળ્યો, એટલે તે ઉદ્ધત અને ભ્રકુટીભીષણ થઈને બોલ્યો કે:-“હું છતાં પ્રભાવતીને પરણનાર એ પાશ્વકુમાર કોણ? અને એ પ્રસેનજિત્ પણ કોણ? કે જે મને મૂકીને તે કન્યા પાર્થ કુમારને દે.” એમ કહી ઘણુ સૈન્ય સહિત તે સત્વર કુશસ્થલનગરે આવ્યું અને નગરનો નિષેધ કર્યો, તેથી નગરમાં આવવા જવાનો માર્ગ બંધ થયે. આથી પ્રસેનજિત રાજાએ ચિંતાતુર થઈ મંત્રીઓની સાથે વિચાર કરતાં આપને સમર્થ જાણીને સાગરદત્ત મંત્રીના પુત્ર પુરૂષોત્તમને એટલે મને આપની પાસે મોકલ્યો છે. હું મધ્યરાત્રે ગુમરીતે નગરની બહાર નીકળી શકે છું અને આ વૃત્તાંત મેં આપને યથાર્થ નિવેદન કર્યો છે. હવે જે આપને ચોગ્ય લાગે તે કરે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને અશ્વસેન રાજા રેષપૂર્વક બેલ્યા કે - “એ યવન બિચારો કેણ માત્ર છે ? અને હું છતાં પ્રસેનજિને શી ભીતિ છે? હમણાજ હું સૈન્ય સજીને કુશસ્થળનું રક્ષણ કરવા આવું છું.” આ પ્રમાણે કહીને તેણે રણથંભા વગડાવી, એટલે સમસ્ત સન્ય એકત્ર થયું. તે વાત જાણીને પાર્શ્વકુમારે ક્રીડા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust