SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 189 - આઠમે ભવ. સવા લાગ્યો. તે વખતે આરામિક વનપાલકે રાજસભામાં આવીને કહ્યું કે હે પ્રભે! વનમાં વસંતઋતુ વિલાસ કરી રહી છે, માટે જોવા પધારે. તે સાંભળી તેને પારિતોષિક આપીને વસંતવિલાસને માટે રાજા વનમાં ગયો. ત્યાં કદાપિ કદલીગૃહની અંદર માધવીમડપમાં જઈને કીડા કરતે, અને કઈ વાર અશ્વક્રીડા, કેઈવાર હસ્તી- - વિલાસ, કઈ વાર જળક્રીડા, કેઈ વાર ચેરાશી આસનથી રતિવિલાસ, કઈ વાર મહૂકીડા, કેઈવાર પાટ કીડા, કેઈ વાર હાસ્યકીડા, કેઈ વાર નાટયકીડા, કેઈ વાર ગીત શ્રવણાદિ કીડા-ઇત્યાદિ વિવિધ પ્રકારે તે વસંતકીડા કરવા લાગ્યા. - એકદા તે વનમાં અકીડા કરતું હતું, એવામાં જંગમ રજતગિરિ (વૈતાઢ્ય પર્વત) સમાન વેત અને ગરવ કરતો એ ચાર દાંતવાળો એક હાથી રાજાના જોવામાં આવ્યું, એટલે રાજા તેને પકડવા તેની પાછળ દોડ્યો. જેમ જેમ હાથી આગળ જતે ગયે તેમ તેમ રાજા પણ તેની પાછળ ચાલતે ગયે. હાથી નજીક આવતાં રાજા કુદકા મારીને તે હાથી ઉપર ચડી બેઠે, એટલે તે રા. જાને લઈને હાથી આકાશમાં ઉડ્યો, અને વૈતાઢય પર્વત પર જઈ એક નગરની પાસેના ઉપવનમાં રાજાને ઉતારી મૂકીને તે નગરમાં ચાલ્યો ગયે. ત્યાં જઈને ઉત્તરશ્રેણિના સ્વામી એવા મણિર્ડ રાજાને તેણે વધામણું આપી કે-“હે સ્વામિન ! સુવર્ણબાહુ રાજાને અહીં લાવીને વનમાં મૂક્યા છે, બીજું હું કાંઈ જાણતા નથી. એટલે તેને પારિતોષિક આપીને રાજા વિમાનમાં બેસી ત્યાં આવ્યું, અને સુવર્ણબાહુને નમસ્કાર કરીને બે કે-“હે પ્રભે ! પુરમાં ૫ધારે.” સુવર્ણબાહ રાજા બહુમાનપૂર્વક નગરમાં ગયો. નગરમાં ગયા પછી વિદ્યાધરપતિએ તેને કહ્યું કે મારે પદ્માવતી નામે પુત્રી છે, તેને એક હજાર સહીયરો છે, તેમણે પરસ્પર વિચાર કર્યો કે - આપણે વિગ ન થાય માટે આપણે સર્વેએ એક પતિને વર.” તે હકીકત જાણીને મેં નૈમિત્તિકને પૂછ્યું કે –“એમને પતિ કોણ થશે ?" એટલે તે જ્ઞાની નૈમિત્તિક બેલ્યો કે:-“હે રાજન ! સુર P.P. Ac sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy