SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાકરની કથા. 1. To આગળ ચાલતાં તેણે વિચાર કર્યો કે:-“અહો! એમના દુષ્ટ ચેષ્ટિતને ધિક્કાર થાઓ ! દુર્જનની સંગતિ કિપાકવૃક્ષની છાયાની જેમ દુઃખદાયક થાય છે. એમના પર મેં જે ઉપકાર કર્યો હતે તે બધે ભસ્મીભૂત થઈ ગયે, મૂર્ખ અને દુષ્ટ જનેની સંગતિ કરતાં મૃત્યુ પણ વધારે શ્રેયસ્કર છે. કારણકે–પંડિત શત્રુ સારે, પણ મૂર્ખ હિતકારક સારે નહિ. જુઓ ! વાનર મિત્ર રાજાને નાશ કરવા તૈયાર થયે, તે વખતે વિપ્ર ચેરે બચાવ કર્યો. ”(આ દષ્ટાંત, અન્યત્ર આવે છે.) વળી-- શિરસા મુમના સંદ્ધા તે તંતવ િહિી. तेपि पादेन मृद्यते, पटेपि मलसंगताः" // પુષ્પના સંગથી તંતુને શિરપર ધારણ કરાય છે અને વસ્ત્રમાં રહેલ તંતુને મેલને સંગ થવાથી તે પગવતી અને ધોકાવતી તાડના પામે છે.” મેં અધમ સ્વામી, કલત્ર અને મિત્રની પરીક્ષા કરી. હવે પિતાના વચન પ્રમાણે ચાલીશ.” એમ ચિંતવને તે અનુક્રમે સુંદરપુર નામના નગરે પહોંચ્યા. ત્યાં હેમરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણસુંદર નામે પુત્ર હતા. તે નગરની બહાર અશ્વ દેડાવી પરિશ્રાંત થવાથી સેવકોથી પરિવૃત્ત થઈ વૃક્ષની છાયામાં બેઠે હતે. એ અવસરે પ્રભાકરે તેની પાસે આવીને તેને પ્રણુમ કર્યો. એટલે રાજપુત્રે તેને સત્કાર કર્યો. પછી તે ત્યાં બેસીને શાગણી કરવા લાગ્યો. રાજપુત્રે ત્યાં ભેજન કર્યું, એટલે તેને પણ ભેજન કરાવ્યું. પછી તે બંને પરસ્પર મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. કારણ કે“પ્રસન્ન દષ્ટિ,શુદ્ધ મન, લલિત વાણું, અને નમ્ર શિર–એ વિભવ વિના પણું અથીજનોમાં સ્વાભાવિક પૂજાય છે. પછી રાજપુત્ર પ્રભાકરને પૂછયું કે–“તમે કયાંથી આવે છે? અને કયાં જવું છે? તથા અહીં શું કામ છે?” પ્રભાકર બે કે:-“હું દેશાંતરથી આવું છું, પૃથ્વીપરના કૈતક જેવાને નિકળે છું.” એટલે રાજપુત્રે કહ્યું કે:-“હે મહાભાગ! તમે શામાટે ભમે છે? સ્વસ્થ મન કરી મારી પાસેજ 23. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy