________________ પ્રભાકરની કથા. 173 નામે બ્રાહ્મણ રહેતા હતા. તેને પ્રભાકર નામે પુત્ર હતા. તે સવત્ર નિરંકુશ થઈને ભમતે, સ્વેચ્છાએ રમતે, ધાતુને ધમતે, જુ ગારને સેવતો અને જ્યાં ત્યાં સ્વેચ્છાએ કીડા કરતો હતો. તેને પિતા તેને શિખામણ આપતો કે –“હે વત્સ! આ શું કરે છે? આ દેહ પણ પોતાને નથી, તે અન્ય પિતાને કોણ થશે? માટે કુવ્યસનેને ત્યાગ કર, શાસ્ત્રનું અવગાહન કર, કાવ્યરસામૃતનું પાન કર, સારી કળાઓને અભ્યાસ કર, ધર્મને વ્યાપાર કર અને પોતાના કુળને ઉદ્ધાર કરી કહ્યું છે કે - જેના કુળ, વિદ્યાપુન સાપુના कुलं पुरुषसिंहेन, चंद्रेण गगनं यथा " // જેમ ચંદ્રથી આકાશ, તેમ વિઘાયુક્ત, શ્રેષ્ઠ અને શુરવીર એવા એક પુત્રથી પણ કુળ શોભે છે.” “શોક અને સંતાપ કરે તેવા બહુ પુત્ર ઉત્પન્ન થાય તેથી શું? કુળના આલંબનરૂપ એક પુત્રજ સારે કે જેનાથી આખા કુળને વિશ્રાંતિ મળે. જેમ પુષિત અને સુગંધી એવા એક સુવૃક્ષથી પણ આખું વન સુગંધી થાય છે તેમ એક સુપુત્રથી આખું કુળ ઉદય પામે છે અને જેમ અગ્નિથી બળતા એક શુષ્ક વૃક્ષથી સમસ્ત વન દગ્ધ થાય છે, તેમ એક કુપુત્રથી સમસ્ત કુળ મલીન થાય છે.” વળી--અધાતુવાદથી ધનની આશા રાખવી, રસાયનથી જીવિતની આશા રાખવી અને વેશ્યાથી ઘર થવાની આશા રાખવી-એ ત્રણે પુરૂને એક મતિભ્રંશરૂપ છે.’ ઇત્યાદિ શિક્ષા આપીને સમજાવતાં તે સુત હસીને તાતને કહેવા લાગ્યું કે-“હે તાત ! ભણવાથી શું ? ભણને કેણુ વગે ગયું છે? કારણ કે - "बुभुक्षितैयाकरणं न भुज्यते, पिपासितैः काव्यरसो न पीयते / न छंदसा केनचिदुध्धृतं कुलं, हिरण्यमेवाय निष्फलाः कलाः"॥ “હે તાત! શુધિત થતાં વ્યાકરણનું ભજન કરાતું નથી, પિપાસિત થતાં કાવ્યરસ પીવાતું નથી અને છંદશાસ્ત્રથી કુળનો ઉદ્ધાર AC. eunratasun MS. Jun Gun Aaradhak Trust