________________ 128 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર મૃત્યુ પામીને સ્વર્ગે ગયે. આ સુંદર રાજાનું ચરિત્ર સાંભળીને ભવ્યજનેએ અખંડ બ્રહ્મવ્રત પાળવું. ઇતિ સુંદરરાજાની કથા. હવે પાંચમું આગ્રુવ્રત–પરિગ્રહ પરિમાણ જાણવું. તેના પણ પાંચ અતિચાર વજેવા ગ્ય છે. તે આ પ્રમાણે-ધન ધાન્યના, દ્વિપદને ચતુષ્પદના, ક્ષેત્ર અને વસ્તુ (ઘરવકરી) ના, સામાન્ય ધાતુઓના અને હિરણ્ય (રૂ૫) તથા સુવર્ણના પરિમાણને અતિકમ કરવાથી પાંચ અતિચાર લાગે છે. પરિગ્રહના પરિમાણને ગુરૂ પાસે નિયમ કરે, અને લેભનો ત્યાગ કરે. કહ્યું છે કે - ધનહીન પુરૂષ સે રૂપીઆ ઈચ્છે છે, સેવાળ હજારને ચાહે છે, હજારવાળો લક્ષ ચાહે છે, લક્ષવાળ કરોડને ઈચ્છે છે, કેટીશ્વર ગૃહસ્થ રાજ્યને ઈ છે છે, રાજા ચકવતીપણાને ઈ છે કે, ચક્રવતી દેવપણને ઈ છે છે અને દેવ ઇંદ્રપણાને ઈચ્છે છે. માટે કોઈ પણ રીતે લોભને નિવાર જોઈએ.” લેભી જનો કઈ રીતે સુખ કે સંતેષ પામી શકતા નથી. કહ્યું છે કે - જેમ ઇંધનથી અગ્નિ અને જળથી સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ લોભી પુરૂષ બહુ ધનથી પણ સંતુષ્ટ થતો નથી. તે એમ પણ નથી માનતો કે–સમગ્ર વૈભવને મૂકીને આત્મા એકલે પરભવમાં ચાલ્યા જાય છે, તો હું વૃથા બહુ પાપ શા માટે કરૂં? કલુષતાને ઉત્પન્ન કરતું, જડ (જળ)પણને વધારતું, ધર્મવૃક્ષનું ઉમૂલન કરતું, નીતિ કૃપા અને ક્ષમારૂપ કમલિનીને પ્લાન બનાવતું, લોભ , સમુદ્રને વધારતું, મયદારૂપ તટને પાડી નાંખતું અને શુભભાવરૂપ હંસને હાંકી કહાડતું એવું પરિબ્રહરૂપ નદીનું પૂર વૃદ્ધિ પામ્યું સતું શું શું કલેશ ઉત્પન્ન કરતું નથી?” આ વ્રતપર ધનસારનું દષ્ટાંત છે તે નીચે પ્રમાણે - ધનસાર શ્રેષ્ટિનું દષ્ટાંત. આજ ભરતક્ષેત્રમાં વિશ્વવિખ્યાત અને મહામને હર-એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust