SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નારી ચરિત્ર બોલાવી અને તેને ઊંચા આસન પર એક પડદા પાછળ બેસાડી. મસ્ય-હાસ્યનું રહસ્ય સાંભળવા માટે રાજાની સાથે તેની રાણી તથા બીજા અમાત્ય પણ બેઠા. બાલ-પંડિતાએ રાજાને સંબોધીને કહ્યું - “રાજન ! તમે મત્સ્ય હાસ્યનું કારણ ના પૂછો તો સારું, કારણ કે શરીર અને ઘરનું રહસ્ય ઢંકાયેલું રહે એ જ સારું છે. આ શરીરની અંદર મળ-મૂત્ર, ઘૂંક, મજજા વિગેરે અનેક ઘણુલાયક વસ્તુઓ છે. પણ તે ઢંકાયેલી હેવાને કારણે શરીર તિરસ્કારવા લાયક લાગતું નથી. આ “તેનું ખુલ્લું થવું કેટલું ખરાબ છે, એ વિચાર કરીને મત્સ્ય હાસ્યના રહસ્યને રહસ્ય જ રહેવા દો, નહીં તો તમારે પણ એવી રીતે પસ્તાવું પડશે, જેમ ઠંડક કઠિયારાને પસ્તાવું પડયું હતું. - બાલપંડિતાની વાત સાંભળીને રાજાએ પૂછયું પહેલાં તમે એ જણાવો કે કંડક કોણ હતું અને તેને શા માટે પસ્તાવું પડયું હતું ?" . બાલપડિતાએ કહ્યું- . :: મંડકનો પશ્ચાત્તાપ | શ્રીપુર નામના નગરમાં કમલ નામને એક કઠિયારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036464
Book TitleNari Charitra
Original Sutra AuthorN/A
AuthorDevendra Muni Shastri
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1981
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy