________________ દાનમાં અવિશ્વાસ શા માટે? એક વખત એક ઘોડાને વેપારી બે સુંદર ઘોડા લઈને રાજા વિક્રમાદિત્ય પાસે આવ્યો. રાજા વિક્રમાદિત્યને બંને ઘોડા ખૂબ સારા લાગ્યા. બંને ઘેડા તેમણે અશ્વશાળામાં બંધાવી દીધા. '' તે જ વખતે રાજાને ઘોડેસવારીને શેખ પદો થયો અને તેમણે એ બે ઘડામાંથી એક ઘોડા પર સવાર થઈને જંગલ તરફ ચાલવા માંડયું. - આ ઘોડો વકશિક્ષિત હતું. જેમ-જેમ તેને રોકવાને પ્રયત્ન કરવામાં આવતો, તેમ-તેમ તે વધુ ઝડપથી દેડતે હતો. તો 4 - રાજા આ રહસ્ય જાણતો ન હતો. ઘેડે રાજાને લઈને પૂરપાટ દેડ અને તેમને ખૂબ દૂર લઈ ગયો. દેડી-દોડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust