SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અભુત દષ્ટાંત લાગે કે-“જે ગુરુદેવની દેશનારૂપી અમૃતથી મને આ દિવ્યઋદ્ધિ દાસીની જેમ આવી મળી છે, તે ગુરુદેવ જે પધારે તે હું કૃતાર્થ થાઉં: " એ પ્રમાણેનાં તેનાં ધ્યાનથી આકર્ષાઈને હેય તેમ તે ગુરુમહારાજ ત્યાં સત્વર આવી સમસર્યા! પુરુષોને પદાર્થની પ્રાપ્તિમાં ઈચ્છાને જ વિલંબ હોય છે. 471 72 | વનપાળે તે ગુરુદેવનું આગમન જણાવવાથી ઉલ્લાસ પામતે રાજા હરિબલ, મહાન આડંબરપૂર્વક ગુરુમહારાજ પાસે ગયે અને સુગુરુને પ્રણામ કર્યા. 473 બાદ પંડિત એવા તે હરિબલે ગુરુદેવને વિજ્ઞપ્તિ કરી કે-“હે પુણ્યભંડાર ! હું નિઘ-માછીમાર પણ આપના પ્રસાદથી આટલી અધિક વૃદ્ધિ પામેલ સમૃદ્ધિ તત્કાળ પામ્યો છું. મેં 474 I હે કરૂણાભંડાર ! મારી ઉપર કરૂણા કરે અને મારી વિનંતિ ધ્યાનમાં લ્ય: મને સિદ્ધગતિમાં સ્થાપે. હૃદયમાં સમ્યફ પ્રકારે સ્થાન આપી મારું હિત કુરમા. મારા પર આટલી કૃપા કર.૪૭૫ . આથી પ્રણામ કરતા તે નૃપતિને સુકૃતને વિષે જ રક્ત જાણીને ગુરુ મહારાજ સત્યવાણીથી બોલ્યા: તું ધન્ય છે કે-ઉત્તમ બુદ્ધિવાળા એવા તારી ધર્મને વિષે બુદ્ધિ છે ! | પ૭૬ મે કહ્યું છે કે केचिद्भोजनभागनिर्भरधियः केचित्पुरन्ध्रीपराः, केचिन्माल्याविलेपनैकरसिकाः केचिच्च गीतोत्सुकाः // केचिद्यूतकथामृगव्यमदिरानृत्यादिबद्धादराः, केचिद्वाजिगजोक्षयानरसिका धन्यास्तु धर्मे रताः // 477n અર્થ–સદ્ધિ પ્રાપ્ત થયા પછી કેટલાકે વિવિધ પ્રકાનાં ભેજનેમાં નિર્ભરબુદ્ધિ બની જાય છે, કેટલાકે સ્ત્રીઓ Scanned with CamScanner .22. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036441
Book TitleHaribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1952
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy