SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરિબલ મચ્છીનું 10 : એ પ્રમાણે કહ્યું અને જણાવ્યું કે-હે નિપુણ! પુષ્કળ લાવી હું તેનાથી વિશુદ્ધ હેતુથી સિદ્ધિ શક્તિ રાજ કુંવરીને પ્રાપ્ત થાય તેમ આપણાં સઘળાં જ હરિબને દિલાસે ઈચ્છિત કાર્યોની ખરેખર સિદ્ધિ થશે અને પરદેશ 59-60 તેથી કરીને (ધન ગયું છે. પ્રયાણુ, વિષયમાં ખેદરૂપ ચંડાળની પાસે પણ જવાનું રહેતું નથી. પંડિત પુરુષો ધનહાનિ વગેરેને ખરાબ સ્વપ્રની જેમ યાદ પણ કરતા નથી. in૬પા એ પ્રમાણે કહીને વિદુષી વસન્તશ્રીએ હરિબલનાં મનને આનંદિત કરવાને માટે માર્ગને વિષે તે તે પ્રકારની પ્રેમરસમાં ઉલ્લાસ પેદા કરનારી વાર્તાઓ કરવા માંડી. Hદરા છતાં “વારિ:’ દરેક બાબતમાં માત્ર “હુંકાર જ આપવાને નિરધાર કરી બેઠેલ હરિબલ તે કુંવરી જે જે વાત કરે છે, તે દરેક વાતેના ઉત્તરમાં પણ માત્ર હુકાર જ આપતે રહ્યો આ “હુંકારપણું હરિબલને જીવદયાના નિયમની માફક તાત્કાલિક ફલને માટે થયું ! 63. આ હરિબલ માછીનું તથા પિલા હરિબલ વણિકનું ઊંચાઈ પણું વગેરે સરખું હેવાથી તેમજ " તમણા અજ્ઞાનરૂપી અંધકાર અને રાત્રિને અંધકાર એ બે અંધારાને લીધે તે વસન્તથી પહેલાં નિ:શંક હતી, પરંતુ તે પછી તે તેને આ પ્રકારે શંકા થવા લાગી કે 64aa આ માણસ' પ્રમાણે અહંકારીની જેમ માત્ર ગૂઢતાસૂચક હુંકાર જ કર્યા કરે છે? આ પ્રમાણે શંકિતની માફક મારાથી પણ કેમ ચાલે છે? ગુસ્સે થએલ સ્વામિની જેમ કયારેય મારી સામે મહું કેમ કરતે નથી? વળી બેઅદબ Scanned with CamScanner P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaraurtinust
SR No.036441
Book TitleHaribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1952
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy