SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ 316 ડાઓના આત્મસમપર્ણના સંત વિનોબાજીના કાર્યને અંતે રાજ્યસત્તાઓ અને પિલિસોએ કઈ રીતે બિરદાવ્યુ એ તરફ અંગુલિનિર્દેશ કરો બસ થશે. સં. ]. સંત વિનોબાજી મ્ય-સત્યાગ્રહની વાત કરે છે પણ તેની કોઈ - વ્યાપક પ્રક્રિયા કોઈ ક્ષેત્રમાં ઊભી કરવામાં આવતી નથી માત્ર પાદયાત્રાને જ સૌમ્ય સત્યાગ્રહની પ્રક્રિયામાં ન ખપાવી શકાય. ગાંધીજીએ તો સંગઠિત રીતે અન્યાયના પ્રતિકાર માટે સત્યાગ્રહ કર્યા– કરાવ્યા હતા. એટલે આખો દેશ જાગ્યા હતા અને સર્વોદય તરફ વળ્યા હતે. અધતન સર્વોદયવાદમાં આવી પ્રક્રિયાઓ ઊભી ન થતાં અનિષ્ટોનાં અંધારા દૂર થતાં નથી અને સમસ્યાઓ ઉલટી વધુ ને વધુ ગુચવાતી જાય છે. અદ્યતન સર્વોદયનાં સિદ્ધાંતને સૂત્ર : સર્વોદયનું સૌથી પહેલું સુત્ર છે. “શેષણ વિહીન સમાજ રચનાઝ શેષણવિહીન સમાજ ત્યારે જ થઈ શકે જ્યારે શોષણના જે તે છે તેને અટકાવવામાં આવે. શોષણના ત્રણ સ્ત્રોત છે :(1) બુદ્ધિ દ્વારા (2) સંપત્તિ દ્વારા અને (3) રાજ્ય દ્વારા. - બુદ્ધિ દ્વારા શોષણને પ્રકાર આ પ્રમાણે છે કે ગામડામાંથી કાચે માલ વેપારી કે દલાલો ઓછા ભાવે લઈ જાય છે અને શહેરો પીઠોમાં ઉંચા ભાવે વેચે છે એટલું જ નહીં, માલ લઈ જવાની દલાલી, આડત કે કમીશન પણ ગામ પાસે જ વસુલ કરે છે. એના બદલે જનસંગઠને ' દ્વારા સંચાલિત સામુદાયિક પ્રવૃત્તિ તરીકે ગામની સહકારી મંડળીઓ જ સીધે સંપર્ક શહેરની પીઠે સાથે રાખે છે, જાતે ભાવ નક્કી કરે અને વેચે તે ભાવ પણ સરખે આવે અને વચમાંની દલાલી, કમીશન, આડત વિગેરે બચતાં, ગામડાનું શોષણ અટકી શકે. એવી જ રીતે કાચા ભાલને પાકા માલમાં ફેરવવા અંગે ગામડાંમાં જ સહકારી ધોરણે જીન કે પ્રેસ વગેરે નંખાય તો યે ગામડાનું શોષણ અટકે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy