________________ ર૫૧ સત્ય સર્વત્ર વ્યાપે - શ્રી બળવંતભાઈએ કહ્યું : આજે સામાન્ય લોકમાં અપક્ષપાત. કે તટસ્થતા ઓછાં જેવાં મળે છે. ત્યારે સત્ય શ્રદ્ધા કેવળ સાધુઓને જ આચાર ગણાય છે. અને ધન, સત્તા તેમજ લાગવગ વધારે, તે વધારે ડાહ્યા ગણાય છે. સત્યને ખ્યાલ તે હતો અને નાનપણથી “હરામનું ન લેવું” એને જીવનમાં ઉતાર્યું પણ હતું; છતાં આજે અહીં જે રીતે સત્ય જાણવા મળ્યું છે તે પૂર્ણ અને સર્વાગી દૃષ્ટિનું છે. મને લાગે છે કે સત્યને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ. એ માટે અપરિગ્રહી બનવું પણ જરૂરી છે. એ - શ્રી નેમિ મુનિ : " સાથે અપલાયન વૃત્તિ પણું જોઈએ. નહીંતર અપરિગ્રહી કાર્યકરે પણ એકાંગી બની જાય છે. સંસ્થાની સાથે સંકલન રાખે છે જે વિશ્વવાત્સલ્ય વાળી સત્ય શ્રદ્ધા ટકી શકે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust