SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ 237 પણું રહેવી જોઇએ. એટલા માટે જ સત્યશ્રદ્ધા વ્રતનું એક ઉપવ્રત સર્વ ધર્મ ઉપાસના રાખવામાં આવ્યું છે. કઈ વસ્તુ ક્યા કારણસર, ક્યા સ્થળેથી અને કેવા સમયમાં કહેવામાં આવી છે અને પૂર્વાપરનો સંબંધ વિચાર્યા વગર, સંદર્ભ મેળવ્યા વગર કોઈને ખોટું કહેવું કે નિંદા કરવી. એમાં અસત્યનો અંશ આવ્યા વગર રહેતો નથી. * એક વખતે એક પોગી જે પહાડની ટોચે રહેતા હતા, તેમણે પિતાની આંખે અનુભવ કરીને એક ભોજપત્ર ઉપર લખ્યું : “ઘોડે કુતરા જેવડ દેખાય છે.” આ ભોજપત્ર એક વાર વંટોળ આવ્યો અને ઊડી ગયું. તે. ઊડતું ઊડતું એક ભાઈના હાથે લાગ્યું. એણે લખેલું વાંચ્યું અને પિતાના મિત્રને બતાવીને કહ્યું : “આ ખોટું છે.” મિત્રે પણ ટાપસી પૂરી કે “આ લખનાર ભૂખ લાગે છે.” ' ફરતા ફરતા તેઓ પેલા પહાડની ટોચે પહોંચ્યા. તેમણે પેલા યોગીને જોયા અને ભોજપત્રનું લખાણ સાચું છે કે કેમ તે વિષે પૂછ્યું. તે યોગીએ કહ્યું: “આ તો મેં લખ્યું છે. આંખ અને અનુભવની દૃષ્ટિએ તે સાચું છે પણ સામાન્ય સમજણ પ્રમાણે કોઈને ખોટું લાગી શકે ! " , " એમ કેમ?” " ત્યારે પેલા યોગીએ પહાડની તળેટીમાં એક ઘેડ જતો હતો તે બતાવ્યો અને કહ્યું : “જુઓ અહીંથી! આ કુતરા જેવા લાગે છે કે નહીં ? તેમણે સ્વીકાર્યું કે અમે આ દૃષ્ટિએ વિચાર્યું નથી અને એ દષ્ટિએ લખેલું તે વાક્ય બરાબર છે. એવી જ રીતે બધા ધર્મોનું છે. સ્થળ, કારણ, કાળ અને લોક માનસને ખ્યાલ કર્યા વગર જ ઘણા લોકો બીજાના ધર્મને બેટો બનાવી દે છે, એટલું જ નહીં એક જ ધર્મના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy