SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 158 ક્રાંતિનું કામ તો એ કે ઈશારો કરે અને ચાલે; માર્ગદર્શકથી ચાલે. બાકી ભાર ઉપાડયા કરો તો તે રાહતનું કામ બને. હિંદુમુસ્લિમેન સંગઠન ન થયું એટલે નેતાઓ તેમને ખટે માર્ગે દોરી ગયા. વાલીઓ-વિધાર્થીઓનું સંયુક્ત સંગઠન નથી એટલે નઈ તાલીમનું કામ પગભર થતું નથી. ભલે આપણે લેબોરેટરીને ખ્યાલ રાખીએ પણ બીજી બાજુ જેથી બાળકોને અંગ્રેજી ભણાવવાનું જ કામ મા-બાપ કરે છે. - વિનોબાજીએ સંસ્થાઓ જામવા પહેલાં પોતે સન્યાસી મનવાળા હોઈ છેડવાની અને સંગઠનમાં હિંસાના જોખમની વાત મૂકી. તેથી મૂળિયાં ઢીલાં પડ્યાં અને પછી ભૂદાન વ. ને કાર્યક્રમ આપો તેથી જૂના કાર્યકરે નઠેર થયા કે “વિનોબાજી શું કરી શકવાના હતા ! " પરિણામે નવા કાર્યકરો ભૂદાનમાં દાખલ થયા. તેથી ધરતી કાચી રહી અને તેઓ જવાબદારી ઉપાડવા તૈયાર ન થયા. નવું લોહી થીજવા લાગ્યું. વિચારને આચારનું રૂપ આપવા સંઘ દ્વારા પ્રયત્ન થયો તે જ. વિશ્વ વાત્સલ્ય વિચાર–અનુબંધ વિચારનું તે જ બતાવે છે. ક્રેતદષ્ટા સાધુ સાધ્વીઓનું અનુસંધાન આ દૃષ્ટિએ આપણા માટે જરૂરી છે. તે મુજબ (1) ક્રાંતદષ્ટા સતના વિચારો પચવવા તૈયાર રહેવું (2) વ્રતબદ્ધ રહેવું (3) લોકોના સરળતા, સુખ અને વિકાસને એની સાથે જોડી, સદ્દવિચારને સત્યશ્રધ્ધા સાથે જોડી, ઘનબદ્ધતા સાથે સામુદાયિક કાર્યક્રમો તથા રોજના જીવનશકિત આપન રાં સંગઠનો રચવાં. આજ મારા મતે સર્વોદય અથવા વિશ્વ વાત્સલ્યની આચારનષ્ઠાની ભૂમિકા છે. ભારતની સંત પરંપરાના આ સનાતન વિચારોનું આધુનિકીકરણ છે. સંસ્થાઓમાં ખોટું વર્ચસ્વ શ્રી સુંદરલાલ શ્રોફે પિતાનો અનુભવ ટાંકતાં કહ્યું - નીતિનિષ્ઠાવાળાને આજની ઘણું ખરી સંસ્થાઓમાં ફાવતું નથી. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy