________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 507. 426. “સંત કેરી વાણી સંપા. મકરંદ દવે ૪ર૭. “સંનિવાસ’ ઇન્દુકુમાર ત્રિવેદી, પ્રકા. પ્રણવકુમાર ઈન્દુકુમાર ત્રિવેદી, નવરંગપુરા, અમ-૯, પ્ર.આ. 1985. 428. “સંવેદના' બાલમુકુંદ દવે, પ્રકા. પરમસુખ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની, મુબંઈ. પ્ર.આ. 1942, સં. 1998 અષાઢ, 49. “સંસ્કૃતિ પારાશર્ય, લેખક તથા પ્રકા. મુકુંદરાય વિજયશંકર પટટ્ટણી, ભાવનગર. પ્ર.આ. દીપોત્સવી સં. 1997. ઈ.સ. 1941. 430. “સાતમી ઋતુ' મણિલાલ હ. પટેલ, પ્રકા. ચંદ્રમાંલિ પ્રકા. અમ-૧. પ્ર.આ. 1988, 431. “સાસુમાની ઝાલરી’ રતુભાઈ દેસાઈ, પ્રકા. મૃણાલ દેસાઈ, પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન, મુંબઈ-૫૭, પ્ર.આ. 1981. 432. “સાતત્ય' સુરેશ દલાલ, પ્રકા. ચિમનલાલ પી. શાહ, પ્રમુખ, ચિમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ. વિક્રેતા-શિવજી આશર, પ્ર.આ. 1978, 433. “સાસ્ત્રનું તત્ત્વજ્ઞાન પ્રો. એમ. વી. બક્ષી, યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, ગુ.રા., અમ-૬. પ્રકા. ઈશ્વરભાઈ કે. પટેલ (અધ્યક્ષ), યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, ગુ.રા., અમ-૧૬, 434. “સાયુજ્ય' હસમુખ પાઠક, પ્રકા. ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, અમદાવાદ, મુંબઈ. પ્ર.આ. જૂન 1972. 435. સાહિત્ય દિવાકર નરસિંહરાવ સંપા. સુધીર દેસાઈ, કુરંગી દેસાઈ, ચિત્રા દેસાઈ. પ્રકા. જયવદન તકતાવાલા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વતી, વિમળાબ્લેન જયવદન તતાવાલા, મુંબઈ-૬. પ્ર.આ. 22 1984. 436. ‘સિમ્યુનિ’ સુરેશ દલાલ, પ્રકા. ચિમનલાલ પી. શાહ, ચિમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુબંઈ. પ્ર.આ. 1977. 437. “સ્કાઈસ્કેપર સુરેશ દલાલ, પ્રકા. અરવિંદ પંડ્યા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુબંઈ. પ્ર.આ. 1980. 438. “સ્પર્શ પ્રિયકાન્ત મણિયાર. પ્રકા. શિવજી આશર, સ્વાતિ પ્રકા. મુંબઈ પ્ર.આ. 1966. 439. “સ્પર્શ દિનકર શાહ, પ્રકા. દિનકર શાહ, જય શાહપુર, અમ-૧. પ્ર.આ. 1988. 440. “સ્પંદ અને છંદ ઉશનસ પ્રકા. સાહિત્યસંગમ પ્રકાશન. સુરત. પ્ર.આ. સપ્ટે 1968. 441. “સ્વગત’ યોસેફ મેકવાન, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની. અમ 1. પ્ર.આ. 1969. 442. ‘સ્વપ્નપ્રયાણ હરિશ્ચંદ્ર ભટ્ટ, સં.-ઉમાશંકર જોશી. એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ. પ્ર.આ. 159. 443. “સ્વપ્નવસંત' (રૂપરેખા કાવ્યસંગ્રહ) કુસુમાકર રચિયતા સ્વ. કવિ કુસુમાકર, પ્રકા. ભરતકુમાર શિંભુપ્રસાદ જોષીપુરા, જાસુદભુવન. કોચરબ, અમદાવાદ. મુ. વિક્રેતા-ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ. પ્ર.આ. 2019. 196. 444. “સ્મરણસંહિતા” “એક કરુણ પ્રશસ્તિ નરસિંહરાવ ભોળાનાથ, સી જમનાદાસની કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. ખૂ.આ. સં. 1996. ઈ.સ. 1940. 45. સ્વામિનારાયણ સંતસાહિત્ય સંપા. રઘુવીર ચૌધરી, પ્રકા. પ્રગટ બ્રહ્મસ્વરૂપ, સ્વામીશ્રી નારાયણ સ્વરૂપદાસજી-પ્રમુખ સ્વામી, અધ્યક્ષ-ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી પ્રકા. સમિતિ, પ્ર.આ. 1981, બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, શાહીબાગ રોડ, અમ-૪. * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust