________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 505 380. ‘વિસંગતિ' સુરેશ દલાલ, પ્રકા. શિવજી આશર. વોરા એન્ડ કંપની, અમદાવાદ. પ્ર.આ. 1980. 381. “વિસ્મય' જયંત પાઠક, પ્રકા. જયંતીલાલ વિઠ્ઠલદાસ મહેતા, સુરત. હરિહર પુસ્તકાલય, સુરત. પ્ર.આ. 1963. 382. “વિસ્મયનું પરોઢ ગુણવંત શાહ, પ્રકા. અવંતિકા શાહ, મુ. વિક્રેતા-આર. આર. શેટેની કંપની, ગાંધીમાર્ગ, અમ-૧. પ્ર.આ. 1980. 383. “વીથિકા’ ઉશનસ સંપા. સુરેશ દલાલ, પ્રકા. શિવજી આહાર, વોરા એન્ડ કંપની, અમદાવાદ. પ્ર.આ. 1974. 384. “વેદાન્તમાર્ગદર્શિની’ સંકલનકર્તા. શ્રી દેવાજી મહારાજ, પ્રકા. શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કૌશાલી બંગલો, કરમસદરોડ-૩૯૯૧૨૫. 385. “વેનીશન બ્લાઈન્ડ જયા મહેતા, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમ-૧, પ્ર.આ. 1978. 386. શતાવરી પૂજલાલ, પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી, પ્ર.આ. 1980. 387. “શબ્દાંચલ’ દક્ષા દેસાઈ, પ્રકા. પાર્થ જયેશ દેસાઈ, દંતાલી રોડ, પેટલાદ. પ્ર.આ. 1988. 388. “શબ્દની શક્તિ' (વિવેચન) ઉમાશંકર જોશી, પ્રકા. ડો. રસીલા ચંદ્રકાંત કડિયા, રતનપોળ, અમ-૧, પ્ર.આ. મહાશિવરાત્રિ સં. 2038. 389. શબરી પૂજાલાલ, પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી, દ. ભારત. પ્ર.આ. 1978. 390. ‘શમણાં’ રમણલાલ વસંતલાલ દેસાઈ, પ્રકા. અને પુ. વિક્રેતા-આર. આર. શેઠની કંપની, મુંબઈ. પ્ર.આ. 1959. 391. ‘શાપસંભ્રમ અને બીજી કવિતાઓ' નર્મદાશંકર પ્રભુશંકર ભટ્ટ, ૨ચનાર, નર્મદાશંકર પ્રભુરામભટ્ટ પ્રકા. ધી સાહિત્ય પ્રકાશક કે લિ. ઈ.સ. 1925, વિ.સં. 1982. 392. “શાપિતવનમાં ચિનુ મોદી, પ્રકા. બી. ઠક્કર, રૂપાલી પ્રકા. અમ-૪. પ્ર.આ. 1976. 393. ‘શાંતિનિકેતન' રવીન્દ્રનાથ ઠાકુર, (સ્વ. સુલોચનાબ્લેન ઇન્દુલાલ અડાલજા સ્મારક ગ્રંથાવલી), અનુ. નગીનદાસ પારેખ, (બાલગોવિંદ પ્રકાશન). 394. ‘શિલાલેખ પ્રદીપ રાવળ, પ્રકા. યતીશ પ્રકાશન, રાજકોટ, પ્ર.આ. 1983. 395. ‘શિશિરે વસંત સુંદરજી બેયઈ, પ્રકા. ભગતભાઈ ભુરાભાઈ શેઠ, આર. આર. શેઠની કંપની, પ્ર.આ. 1976. 396. ‘શુક્તિકા' પૂજાલાલ, પ્રકા. પૂજાલાલ, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી-૨. પોંડિચેરી-૨. પ્ર.આ. 1979. 397. શૂળી ઉપર સેજ' જયંત પાઠક, પ્રકા. કૃતિ પ્રકા., વિરમગામ, પ્રકા. દક્ષા રાવલ, પ્ર.આ. 1988. 398. “શૂળ અને શમણાં ઘાયલ, પ્રકા. જયંતીલાલ રેવાશંકર દોશી, હંસ પ્રકા., દિ.આ. જુલાઈ 1968. 399. “શૂન્યના અવશેષ' શૂન્ય પાલનપુરી, કર્તા અને પ્રકા. અલીખાન ઉસમાન બલુચ, પાટણ, ઉ.૨. ગુજરાત, પ્ર.આ. ૧પ૧૯૬૪. 400. “શ્વાસનો પર્યાય પ્રફુલ્લા વોરા, પ્રકા. કુ. પ્રફુલ્લા આર. વોરા, ભાવનગર, પ્ર.આ. * 1990. 401. “શેષનાં કાવ્યો' રામનારાયણ વિ. પાઠક, પ્રકા. કાંતિલાલ ગોવિંદલાલ શાહ, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, આ. ચતુર્થ ઈ.સ. 1982. 40. “શૈવલિની' દામોદરદાસ ખુ. બોટાદકર, પ્રકા. અમૃતલાલ વલ્લભદાસ દાણી, સંવત-૧૯૮૧, ઈ.સ. 1925. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust