________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 503 337. “મૌન' હરીન્દ્ર દવે, પ્રકા. શિવજી આશર, સ્વાતિ પ્રકાશન, મુંબઈ. પ્ર.આ. 1966. 338. “મૃગયા' જયંત પાઠક, પ્રકા, બાબુભાઈ જોશી, કુમકુમ પ્રકાશન, અમ-૧. 339. “મૃત્યુને પેલે પાર' 442 'What becomes of soul afterf death' સ્વામી શિવાનંદ સરસ્વતી સંક્ષિપ્ત- “સ્વામી શિવાનંદ શતાબ્દી મહોત્સવ સમિતિ, વડોદરા, રાજકોટ, 2. શિવાનંદ અધ્વર્યુ, પ્રમુખ, સ્વામી, શિવાનંદ શતાબ્દી મહોત્સવ સમિતિ, રાજકોટ. 340. “મૃત્યુના ભયનું રહસ્ય જે કૃણમૂર્તિની દષ્ટિએ (બબાભાઈ પટેલ), (‘ગુજરાત સમાચાર') (17293). 341. “પરલવ’ હસમુખ મઢીવાળા, પ્રકા. અભિલાખ હસમુખલાલ શાહ, (મઢીવાળા) પોરબંદર, મુ. વિક્રેતા-એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ-૨. પ્ર.આ. 1974. 342. “યાદ આવે છે? સુરેશ દલાલ, પ્રકા. મિહિકા પબ્લિકેશન, મુંબઈ, પ્ર.આ. 1987. 34-3. “યાત્રા સુંદરમ અર્વાચીન કાવ્યગ્રંથાવલિ પુસ્તક, આર. આર. શેઠની કું. ચોથી સંવર્ધિત આવૃત્તિ 1985. 384. યાત્રાપથનો આલાપ રતુભાઈ નાનુભાઈ દેસાઈ, પ્રકા. મૃણાલ દેસાઈ, વિલેપાર્લે, મુબઈ-૫૭. પ્ર.આ. 1986. 345. યુગવંદના' ઝવેરચંદમેઘાણી, પ્રકા. આર. આર. શેઠની કંપની, છઠ્ઠી આ. 1958. 346. ‘યોગની પગદંડી (શ્રી માતાજી), અનુ. સુંદરમ્ અરવિંદ સોસાયટી બ્રાંચ, અમ-૬. 347. ‘યોગતપસ્યા' પૂજાલાલ, (111 પંચપદી), પ્રકા. પ્રેમચંદ શાહ, શ્રી અરવિંદઆશ્રમ, પોંડિચેરી-૬૦૫૨, પ્ર.આ. મે-૧૯૮૬. 348. રણદ્વીપ” રજની શેઠ, પ્રકા. રાષ્ટ્રભાષા પુસ્તકમંદિર, સુરત. પ્ર.આ. 1984. 349. “રસગન્યા (ન્હાનાલાલ), સંપા, બાલચંદ્ર પરીખ, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. બુકસેલર્સ પબ્લિશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. પ્ર.આ. 1957. 350. “રાજહંસી ચન્દ્રા જાડેજા, પ્રકા. શ્રી પદ્મના પ્રકાશન, શ્રી પદ્મજાદેવી જાડેજા, કલ્યાણમંદિર, રાજકોટ, પ્ર.આ. 1969. 351. “પાનેરી' મણિલાલ દેસાઈ, પ્રકા. જયંત પારેખ, કવિલોક, મુંબઈ-૨. વિક્રેતાઆર. આર. શેઠની કંપની, મુંબઈ-૨. અમ-૧. પ્ર.આ. 197 1968. ૩પર. “રામ તારો દીવડો કરસનદાસ માણેક, પ્રકા. જગમોહનદાસ મહેતા, નચિકેતા પ્રકાશનમંદિર, મુંબઈ. પ્ર.આ. 1964. 353. “રા.વિ.પા. વાડમય પ્રતિભા લેખક . કાંતિલાલ લ. કાલાણી, પ્રકા. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, 354. “રા.વિ.પા.સર્જક અને વિવેચક 355. રાષ્ટ્રિકો ૩૫દ. “ઋગ્વદ પરિચય ડો. જયંત પાઠક, પ્રકા. એન. કે. ગાંધી, પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ, સુરત. પ્ર.આ. ઈ.સ. 1970. અરદેશર ફરામજી ખબરદાર, પ્રકા. એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની, બુકસેલર્સ પબ્લિશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. પ્ર.આ. સ. 1940 સંવત 1997. આચાર્યશ્રી વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિત, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુ.રા. પ્ર. જે. બી. સેંડિલ, (અધ્યક્ષ યુનિ., ગુ.રા. અમ.૬ મુ. વિક્રેતા-મે. બાલગોવિંદ બુકસેલર્સ, અમ-૧. કનૈયાલાલ દવે, પ્રકા. “મંગલમ' વતી શ્રી ચીનુભાઈ હિંમતલાલ શાહ, મંગલ પ્રકાશન, અમદાવાદ. પ્ર.આ. 1980. ઉશનસ પ્રકા, શ્રી લક્ષ્મી પુસ્તકભંડાર, પ્રકા. ધનજીભાઈ ઘાસીરામ કોઠારી, પ્ર.આ. 1976. ૩પ૭. ‘ઋતા” 358. રૂપનાલય” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust