________________ (સાટછાટ) ન. 6 તથા 11, A ' S અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 492 121. “કુસુમરજ' સંપાદકો-ભૃગુરાય અંજારિયા, યશવંત દોશી, “કવિ કાન્ત શતાબ્દી ગ્રંથ’ આર. આર. શેઠની કંપની, પુસ્તક પ્રકા. અને વિક્રેતા મુંબઈ-૨, અમ-૧. પ્ર.આ. 1982. 122. કૃષ્ણમૂર્તિનું જીવનદર્શન રણછોડભાઈ પટેલ, ત્રિમૂર્તિ પ્રકાશન, રિલીફરોડ, અમ-૧. પ્ર.આ. 1982483, મુખ્ય વિક્રેતા સદૂભાવ પ્રકા રતનપોળ, અમ.૧ 123. “કૃષ્ણવિરહ કવિ ભવાનીશંકર નરસિંહરાવ, છપાવી પ્રસિદ્ધ કરનાર દેવચંદ ચતુરભુજ, મુંબઈ દફતર આશકારા છાપખાના મધે બહેરામજીજી ફરદુનજીની કંપનીએ છાપ્યું છે. કોટ બહેરામજી હોરમસજી (સીટસ્ટ્રીટ) નં. 6 તથા 11, સને 1876, સં. 1932. 124. કડી’ ‘બાદરાયણ ભાનુશંકર વ્યાસ, પ્રકો. પરમાણંદાસ પીતાંબરદાસ, ધી જનરલ બુક ડીપો, બુકસેલર્સ અને પબ્લીશર્સ, મુબંઈ. પ્ર.આ.સં. 1997, વસંતપંચમી, ૧/ર/૧૯૪૧. 125. કેટલાંક કાવ્યો' ભા.-૩ ‘પ્રેમભક્તિ ગ્રંથમાળા' ન્હાનાલાલ દલપતરામ કવિ, વિ.સં. 1991, ઈ.સ. 1935, પ્ર.આ. 126. કેટલાંક કાવ્યો (સુંદરમનાં કાવ્યો), સંપા. નિરંજન ભગત, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમ. તૃતીય મુદ્રણ-૧૯૯૦. 127. કોઈ રસ્તાની ધારે ધારે સુરેશ દલાલ, પ્રક. શ્રીમતી કમલિની ભણસાલી, શ્રીમતી નાથીબાઈ ઠાકરસી. મહિલા વિદ્યાપીઠ, મુખ્ય વિક્રેતા-નવભારત સાહિત્ય મંદિર, પ્ર.આ.-૧૯૮૫. 128. ‘કોડિયાં' કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રકા. વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિ., પુનમુદ્રણ-૧૯૭૨. 129. “કોમલરિષભ રાજેન્દ્ર શુક્લ, પ્રકા. બી. ઠક્કર, પ્રકા. રૂપાલી પબ્લિકેશન, રિલીફરોડ, અમ-૧. દ્રિ.આ.-૧૯૮૩. 130. “કોયા ભગતની કડવી વાણી સુંદરમ્, પ્રકા. આર. આર. શેઠની કંપની, દ્રિ.આ. ઈ.સ. 1967. અને ગરીબોનાં ગીતો’ 131. “કેરવવન’ સુશીલા ઝવેરી, મુંબઈ-૭. વિક્રેતા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમ 1. પ્ર.આ. 1981. 132. “ખલક ૨જની શેઠે, પ્રકા. રાષ્ટ્રભાષા પુસ્તક મંદિર, સુરત. પ્ર.આ. 1984. 133, “ખડિંગ રમેશ પારેખ, પ્રકા. શિવજી આશર. વોરા એન્ડ કંપની, અમ-૧. પ્ર.આ. 1979. , 134. ખંડિત આકાશ પ્રીતિ સેનગુપ્તા પ્રકા. પ્રીતિ સેનગુપ્તા, અમદાવાદ-૩૮૦૦૦૬. મુખ્ય વિક્રેતા આર.આર. શેઠની કંપની, મુંબઈ-૨, અમદાવાદ-સ્. પ્ર.આ. 1985. 135. “ખંડેરનો ઝુરાપો રતુભાઈ દેસાઈ, પ્રકા. પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન, વતી-મૃણાલ દેસાઈ, પ્ર.આ.-૧૯૮૯. 13. “ગંગા સતી એમ બોલિયાં રે સંપાદક-સુનંદા હોરા, અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ, ભદ્ર, 380001. પ્રકાશ-સુનંદા હોરા, અમદાવાદ-૩૮૦૦૦૧. પ્રથમ આવૃત્તિ-૧૯૭૫. 137. ગજેન્દ્ર મક્ષિકો” (પ્રણેતા) સ્વ. પ્રોફેસર ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ, સંપાદક-પ્રોફેસર રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક, પ્રકાશક-રા.રા. ગણેશરાય દુલેરાય બુચ, પ્રથમ આવૃત્તિ, ઈ.સ. 1928, સંવત-૧૯૮૪. 138. “ગાતાં ઝરણાં ગની દહીંવાલા, પ્રકા. રમણીક ઠક્કર, સુમન પ્રકાશન, મુંબઈ-૮. તૃતીય આવૃત્તિ-૧૯૭૩. 139. “ગાંધી બાપુનો પવાડો' (ત્રણ ભાગમાં) અરદેશર ફરામજી ખબરદાર, ઈ.સ. 1948, સંવત આ 2004, પ્રકાશક-અરદેશર ફરામજી ખબરદાર, 788, પારસી કોલોની, દાદર, મુંબઈ-૧૪, પહેલી આવૃત્તિ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust