________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 490 82. ‘કદાચ અનિલ જોશી, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ 1. પ્ર.આ. 1970. 83. “કદાચ' કવિતા રાજુ પારેખ, પ્રકા. રન્નાદે પ્રકાશન, રાયપુર, અમદાવાદ-૧. પ્ર.આ. 1989. 84. કર્દમપલ્લી’ જયેન્દ્ર શેખડીવાળા, પ્રકાશ. કાવ્યસ્થલિ પ્રકા. વ.વિ.નગર, પ્રાપ્તિસ્થાન-પટેલ યુનિ. વ.વિ.નગર-૩૮૮૧૨૦. પ્ર.આ. 1988. ‘કલરવનાં પગલાં જમન કુંડારિયા, પ્રકા. અને મુખ્ય વિક્રેતા-મે. વિદ્યાર્થી બુક સ્ટોર્સ, ભાયાવદર, પ્ર.આ. ઓક્ટો-૧૯૮૧. કલ્કિ જયેન્દ્ર શેખડીવાળા, પ્રકા. રઘુવીર ચૌધરી, ગુજરાતી સાહિત્ય પરિપદ, શ્રી બી. કે મજમૂદાર ટ્રસ્ટ પ્રકાશન, પ્ર.આ. 1982. 87. ‘કલ્પના’ રતુભાઈ દેસાઈ, પ્રકા. સૌ મમતા દેસાઈ, વિલેપાર્લે, મુંબઈ-૫૭. પ્ર.આ. સન 1963. ‘કલ્પના' લીના મંગલદાસ, પ્રકા. લીનાબહેન મંગળદાસ, શાહીબાગ, અમદાવાદ-૮, પ્ર.આ. 1957. ‘કલાપીનો વિરહ (કવિ ત્રિભુવન પ્રેમશંકર) પ્રકા. રાજકોટ, ધી ગણાત્રા પ્રિન્ટીંગ વર્કસ, વિ.સં.૧૯૬૯, પ્ર.આ. ઈ.સ. 1913. * - “કલાપીનો કેકારવ' ‘પ્રવીણ પુસ્તક ભંડાર' લાભ ચેમ્બર્સ, બસસ્ટેન્ડ પાસે, રાજકોટ, પ્રકા.શ્રી એમ. 5. પટેલ, કલ્યાણ ટ્રસ્ટ, રાજકોટ, નવસંસ્કરણ વિ.સં. 2038. 91. કલ્લોલિની દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર, પ્ર.આ.વિ.સં. 1968, ઈ.સ. 1912, ભાવનગર “સરસ્વતી છાપખાનું ‘કલ્યાણિકા ખબરદાર, એન.એમ.ત્રિપાઠી એન્ડ કંપની, બુકસેલર્સ, પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. 93. “કલિકા અરદેશર ફરામજી ખબરદાર, માઉંટ રોડ, મદ્રાસ, પ્ર.આ. સંવત 1982, ઈ.સ. 1926. 94. “ક્યાં ? રમેશ પારેખ, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧. પ્રથમ આવૃત્તિ-૧૯૭૦. 5. ‘કાન્હડદે પ્રબંધ ખંડ-૧- કવિ પદ્મનાભ વિરચિત, સંપા. પ્રા. કાંતિલાલ બળદેવરામ વ્યાસ, એલ્ફિન્સ્ટન કોલેજ, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. પુસ્તક વિક્રેતા અને પ્રકાશક, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. 96. કવિલોક ગુજરાતી કવિતાનું ઋતુપત્ર, સંસ્થાપક. રાજેન્દ્ર શાહ, તંત્રી. ધીરુ પરીખ, ટી. એસ. એલિયટ, વિશેષાંક, શરદ-૨૮૮૪. સપ્ટે-ઓક્ટો૧૯૮૮, સળંગ અંક-૧૧૮૫ દ્વિજ અંક-૧૧૩, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦0૯. 97. વિશ્રી ન્હાનાલાલ સ્મારકગ્રંથ સંપાદન સમિતિ, શ્રી રામનારાયણ વિ. પાઠક, રવિશંકર જોશી, ચતુરભાઈ શં. પટેલ. અનંતરાય મ. રાવળ, દુદાભાઈ ગો. ધામેલિયા, પ્રકા. રાજકોટ રાજકુમાર કોલેજ, કવિશ્રી ન્હાનાલાલ સ્મારક સમિતિ, પ્રેમભક્તિ મુદ્રણાલય. પાલીતાણા. વિ.સં. 209 ઈ.સ. 1953. 98. કબીર વચનાવલી અનુ. પિનાકિન ત્રિવેદી, સહ. અનુ. રણધીર ઉપાધ્યાય, પ્ર.આ. 1972, પ્રા.સ્થાન. સાહિત્ય અકાદમી, રવીન્દ્રભવન, 35, ફીરોજશાહ રોડ, નવી દિલ્હી-૧, 99. ‘કાલગ્રંથિ લાભશંકર ઠાકર, પ્રકા. પાર્શ્વ પ્રકાશન, અમ-૧. પ્ર.આ. 1989. 10. કાવ્યસ્પંદિતા” ડૉ. ગીતા પરીખ, પ્રકા. ગીતા પરીખ, એર, મનાલી એપા. વિક્રમ સારાભાઈ રોડ, અમ-૧૫. મૂલ્ય-૬૫-૦૦, પ્ર.આ. 1989. પણ વિ. ળ. તાલાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust