________________ બીજાના દુઃખને દેખી હસું ના, ના કરૂં શેખી; બીજાનાં સુખને દેખી ગ્રહાઉ ના. અસૂયાથી. સમુદ્ર નાવને જળનાં તરંગે તે ઉછાળે છે, ન માનસનાવને મારાં ઉપાધિ કઈ કાળે છે. નથી દુશ્મન મારે કે, પછી શી ભીતિ મારે કે”; " નથી કે મિત્ર મારે તે, જગું કયાં ગીત ત્યારે તે ન ગહું જીન્દગાની આ, ભરીને દુઃખના ભરથી; ન સ્પણું જીન્દગાની આ, ડરીને મૃત્યુના ડરથી. 8 સમૃદ્ધિશાળી યાચે જે ! અકિંચન-હું ન યાચું કે, છતે દ્રવ્ય દ્રરિદ્રી એ, વિના એ હું ધનેશ અહો ! જુઓ એ દીન, હું અર્થેશ કે” માગે ભલે આપું; નથી ત્યાં કાંઈ; મારે ત્યાં બધું; તે ગ્લાનિ હું કાપું. કશું મારું હવે તે રહે, નથી શોધે બીજે જાવું; ચહું સન્તોષની ભૂમિ, નથી લેભાદ્રિએ જાવું. દુઃખે ચે ઘેર્યને ધારી વૃથા શ્રમ હું ન કરનારે; ગણું આ શાન્ત માનસને ખજાને જ્યાં ન મળનાર. 10 (એક અંગ્રેજ કવિ " સર એડવર્ડ ડાયરના” ના - એક કાવ્યપરથી અનુવાદિત.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust