SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ 304 પરિષિક ટિપ્પણું. - 1660-6. દિવ્ય. શાસ્ત્રમાં અપરાધીની પરીક્ષા કરવા માટે અમક શિક્ષાઓ (ordeals) કહેલી છે તે “દિવ્ય કહેવાય છે. આવા * વ્યિ” વખતે પંચમ લોકપાળ એટલે રાજા હમેશાં સાક્ષી રહે છેરાજાની હાજરી એવે વખતે હોય છે. સેમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર કપાળ તે કહેવાય છે. રાજાને પાંચમે કપાળ (લેકેનું પાલન કરનાર) ગણાવ્યો. 167-3. સિ પોતપોતાને અદ્વિતીય માને છે. અહિં “મા. ણસ બીજે જ થઈ જાય છે–બદલાઈ જાય છે.” એમ જોઈએ. - 167-21. અરિષ્ટ. અશુભ. 168-4. રસયુકત. (1) કરૂણ, હાસ્ય વગેરે રસયુકત-રસિક (કાવ્ય); (2) ભીનાશવાળું (વૃક્ષ). પ્રસન્ન=સહેલાઈથી સમજી શકાય એવું (કાવ્ય); મંગળમય (વૃક્ષ). 168-10. પ્રવાલ. (1) સમુદ્રમાં ઉત્પન્ન થાય છે તે પ્રવાળા"; (2) વૃક્ષના કુંપળીઆ. 168. બિમ્બ. જિનબિલ્બ, જિનેશ્વરની પ્રતિમા. 198-17, “વિધાન” ની જગ્યાએ મંગળવિધાન” જોઈએ. ત્રણ મંગળે કરીને સહિત " ની જગ્યાએ “સિદ્ધ જોઈએ. . 170 -2. માત ગ=ચંડાળ. 170-11. અવનોમિની વિદ્યાને બળે ઉંચી વસ્તુ નીચી નમે છે, અને ઉનામિની વિદ્યાને બળે, નીચી નમેલી પાછી ઉંચી જાય છે. 11-4. ત્રણ રસ્તા ભેગા મળે તે સ્થાન ત્રિક; ચાર ભેગા મળે તે ચતુષ્ક, ચેક કહેવાય છે. ચત્વર=ઘણા રસ્તા ભેગા મળે તે સ્થાન 173-21 અરત પામતો સૂર્ય આપણું સંસ્કૃત કવિવરે જેમ “સૂયોસ્ત” ને માટે નવનવીન અલંકારિક કલપનાઓ ઉઠાવે છે તેમ અન્ય પ્રજાના કવિવરે પણ એવી કલ્પનાઓ રચવામાં પાછા પડતા નથી. જુઓ - "Now deep in oceau suuk the lamp of light". (Homen's Iliad VIII, 605.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy