SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ 294 પસિષષ્ટ-ટિપ્પણી. 13630. જગમ તથા સ્થાવર વિષ. સર્પ વગેરે પ્રાણી જંગમ વિષ કહેવાય; જ્યારે અફીણ, સેમલ, વછનાગ વગેરે પદાર્થો સ્થાવર વિષ કહેવાય. 137-14. અપધ્યાન. ધર્મધ્યાન, શુક્લધ્યાન, આર્તધ્યાન અને રદ્રધ્યાન-એ ચાર પ્રકારનાં ધ્યાનમાં છેલ્લાં બે અપશ્ચાન-દુષ્ટધ્યાન કહેવાય. 137-4. ગળકંબળ. બળદ વગેરે પશુઓને ગળા નીચે જાડી ચામડી લટકતી હોય છે તે. 137-8. જળ કાઢીને. અહિં “જળ ઉલેચાવી નાખીને " એમ વાંચવું. 137-19. કન્દર્પ કામે દીપક વચન બોલવાં. મુખરતા. અઘટિત લવારે ક્યાં કર. કુંચિતપણું. શરીરના અંગોપાંગવડે હાસ્યજનક કુચેષ્ટા કરવી, ચાળા પાડવા. ભેગાતિરિકતતા. ભેગ-ઉપભેગ-ની વસ્તુઓ ખપ કરતાં વિશેષ રાખવી. . સંયુકતાધિકરણતા. શસ્ત્ર, ઘંટી, મુશળ વગેરે અધિકરણ તૈયાર સજ્જ કરી રાખવાં, કઈ માગવા આવે એને આપવાં; વગેરે. - 137-13. અનર્થ દંડ, જે થકી આત્માને નિરર્થક દંડાવું પડે, પાપ વહેરવું પડે એ. - 137-14. કૃપાણ આદિનું દાન. શસ્ત્રો માગ્યાં આપવાં. 137-17. સર્વ સાવઘ ગ ત્યજીને. સંસારનાં કાર્યો ત્યજીને 137-19. મન, વચન અને કાયાને સાવદ્ય વ્યાપાર. (1) સંસારના કાર્યોની ચિન્તા કરવી; (2) કર્કશ ભાષા બોલવી; (3) ભૂમિ પ્રમાર્યા વિના બેસવું વગેરે. 137-20. અનવસ્થાન અસ્થિરતા, નિરાદર. પ્રેષણ. નિયમ ધાર્યો હોય એથી બહાર કંઈ મોકલવું કરવું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy