SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણને વિષે બલિ-એને પ્રભાવ. 15 કરનારાઓએ તત્કાળ મોક્ષગતિ પમાડનારે યતિધર્મ આદર ગ્ય છે. પણ જેમાં એવી શક્તિ ન હોય તેમણે પરંપરાએ અકિત આપનારે એ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે; કારણકે પગથીએ પગથીએ ચઢતા અનુક્રમે મહેલે પહોચાય છે. આમાં પણ જેઓ અશક્ત હોય તેમણે સમ્યકત્વ તે ધારવું જ કારણકે તે ચિરકાળે પણ સિદ્ધિ પમાડે છે; કેમકે નિધાન પણ ભવિષ્યને વિષે ઉપકાર નથી કરતે શું ? શ્રી વીરસ્વામી આ પ્રમાણે દેશના દેતા હતા એવે સમયે, દુર્બળ સ્ત્રીઓએ ખાંડેલી અને બલિષ્ટ સ્ત્રીઓએ ઝાટકીને મુકેલી અણિશુદ્ધ ઉત્તમ કલમશાળને, રાજાના ગૃહને વિષે જ સિદ્ધ. થયેલે આટાપ્રમાણુ બળિ પૂર્વ દિશાના દ્વારેથી અંદર આવ્યે. તક્ષણ પ્રભુએ દેશના બંધ કરી. ત્યાં જ દેવતાઓએ ઉત્કટ સુવાસમય ગંધ પાળો ફેંકયા; જાણે કે એ બલિના વેષમાં રહેલા પુણ્યને વશ કરવાને ગ્ય ચુર્ણજ ફેંકતા હેયની ! (પછી) સ્થીતિ આવીજ છે એમ બતાવતા હોયની એમ એ બળિને ઉરાડવામાં આવ્યા; તેથી દિવસે પણ જાણે આકાશ ક્ષણવાર તારાતારામય થઈ રહ્યું. પછી પાછા તક્ષણ નીચે પડતાં પહેલાં એ બળિમાંથી અને તે તરીઆ લેકે અગાધ જળને વિષે પડતા મણિ આદિને લઈ લે તેમ વેગથી દેવતાઓ લઈ ગયા. તેના અર્ધ રાજાએ લઈ લીધા અને બાકીના બીજા સામાન્ય જનેએ લીધા; અથવા તે ધર્મમાં તેમજ કર્મમાં ક્રમવારજ લાભ મળે છે. એ બળિને એક પણ સિકથ જેના મસ્તક પર પડે તેના છ છ માસના રે હેય તે પણ નાશ પામે છે. ઉપરની શ્રીઅંતિમતીર્થકરની અત્યુત્તમ દેશનાથી કૃર પ્રાણીઓ પણ પ્રવિધ પામ્યા. કારણકે અતિ નિદ્રાળુ જન પણ ભાનુને ઉદય થયે નથી જાગતે શું ? પછી શ્રેણિકનરપતિએ ત્રિજગદ્ગુરૂ શ્રી વીરપરમાત્માની સમક્ષ મિથ્યાત્વરૂપી - વિષને ત્યાગ કરીને જૈનદર્શનરૂપી અમૃતને સ્વીકાર કર્યો. હૃદયને વિષે અત્યંત ભાવ ઉત્પન્ન થવાથી અભયકુમારે પણ પ્રવ્રુને ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy