SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ક) કર્મનો સર્વથા ક્ષય કરી આત્માના ક્ષાયિક ગુણ; વીતરાગતા, કેવળજ્ઞાનાદિનું પ્રગટીકરણ પ્રકૃતિ-સ્વભાવ છે. • મનુષ્યભવમાં પૈસા અને સંયોગને આધાર માનીને નહિ પણ આત્મા અને આત્માના ગુણોના આધારે જ જીવવા જેવું છે. • D0ING-કરવાપણું ખરી પડે અને BEING-રહે છે તે જ મોક્ષ છે. • DOING-કરવાપણું એ સંસાર છે, BECOMMING- બનવાપણું-થવાપણું એ મોક્ષમાર્ગ છે, જ્યારે BEING- હોવાપણું એ શુદ્ધાત્માવસ્થા છે. મોક્ષ છે. • આખો સંસાર કર્મણી પ્રયોગથી ચાલે છે. જે થવાકાળે થવા યોગ્ય'' થઈ રહ્યું છે તેનો કર્તા બનીને અજ્ઞાની કર્તરી પ્રયોગથી મરી રહ્યો છે. • મનને મેલું કરે એ છોડવા જેવું અને મનને નિર્મળ કરે એ અપનાવવા જેવું. • જીભ પ્રસંશા માટે મળેલ છે અને મન અનુમોદના કરવા માટે મળેલ છે. પૂર્ણજ્ઞાની, પૂર્ણજ્ઞાનીનો ઉપદેશ અને પૂર્ણજ્ઞાનીના ૭૩ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy