SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ • વ્યક્તિના ગુણગાન ગાવા કરતાં વ્યક્તિના મતના સ્વીકારની અગત્યતા છે. વીતરાગના શાસનમાં ક્યારેય વ્યક્તિના બંધનમાં ન આવવું. તું તારામાં ઠર ! તો તને ભાન થશે કે, તું જ ભગવાન છે ! BE STILL AND FEEL THAT I AM 'GOD' ! • ધ્યાનાદિ સાધનાનો સમય એ પરમાત્મા સાથેની એપોઈન્ટમેન્ટ છે જે વિસરાવી કે ચૂકવી ન જોઈએ. • જ્ઞાયકભાવમાં પાછા ફરવું એ જ સાચું સાર્થક પ્રતિક્રમણ છે. • પ્રભાવક થવું છે કે ભાવુક થવું છે ? પ્રસિદ્ધ થવું છે કે સિદ્ધ થવું છે ? પ્રચાર કરવો છે કે પ્રચુર થવું છે? પ્રચારક થવું છે કે આરાધક થવું છે ? સામાયિક થવું છે કે માયિક બનવું છે ? શું થવું છે ? એ સાધકે પોતે જ નક્કી કરી સાધનાપંથે પ્રયાણ કરવાનું છે. વસ્તુસ્થિતિને નહિ બદલીએ તો ચાલશે પણ આપણે મનઃસ્થિતિને તો બદલતા શીખવું પડશે. // • જીવન તરફનો આપણો અભિગમ એ નક્કી કરે છે કે જીવન આપણા તરફ કેવો અભિગમ રાખશે ? જેવું આત્મદ્રવ્યનું સ્વરૂપ તેવો જ તેનો શુદ્ધ પર્યાય, તેનું ૫૭ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy