SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ઉપજે, તેથી એ કહ્યું. એ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી પણ જાણવુ. એ રીતે યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકપણે જાણવુ. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી અધોલોક યાવત્ સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદરતેઉ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે કે ત્રણ સમયના. એમ કેમ કહ્યું? મેં સાત શ્રેણી કહી છે - ઋગ્વાયતા યાવત્ અર્ધચક્રવાલા. એકતોવક્રા શ્રેણીએ ઉપજતા બે સમય અને દુહતોવક્રા શ્રેણીએ ઉપજતા ત્રણ સમય વિગ્રહથી ઉપજે છે, તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે પર્યાપ્તા. બાદર તેઉકાયિકમાં ઉત્પાદ કહેવો. વાયુકાય, વનસ્પતિકાયમાં ભેદ ચતુષ્કથી, અકાયવત્ ઉત્પાદ કહેવો. એ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ના ગમન સમાન પર્યાપ્તા સૂક્ષ્મ પણ કહેવા. તે રીતે વીસ સ્થાનમાં ઉત્પાદ કહેવો. અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, એ પ્રમાણે બાદરપૃથ્વીકાયના અપર્યાપ્તા અને અપર્યાપ્તા પણ કહેવા. એ રીતે અપકાયના ચારે ભેદોને પણ કહેવા. સૂક્ષ્મ તેઉકાયના બંનેના પણ ગમતો. એ પ્રમાણે જ જાણવા. 200 ભેદ થયા.. ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે-ત્રણ કે ચાર. એમ કેમ કહ્યું? રત્નપ્રભામાં કહ્યા મુજબ તેનો અર્થ સાત શ્રેણી સુધી જાણવો. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાયિક, સમયક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેઉ૦ ઉપજવા યોગ્ય હોય, તે ? બધું પૂર્વવતુ. ભગવદ્ ! અપર્યાપ્ત બાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને સમયક્ષેત્રમાં અપર્યાપ્ત બાદરતેઉ૦ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજ ? ગૌતમ! એક-બે કે ત્રણ સમયના. એમ કેમ? રત્નપ્રભા મુજબ જ સાત શ્રેણી સુધી બધુ કહેવુ. એ પ્રમાણે બાદર તેઉકાયિકપણે પણ ઉત્પાદ કહેવો. વાયુકાય અને વનસ્પતિકાયમાં, પૃથ્વીકાયના ઉત્પાદ માફક ચાર ભેદ વડે ઉત્પાદ કહેવો. એ પ્રમાણે પર્યાપ્ત બાદર તેઉ પણ આ જ સ્થાનોમાં ઉત્પાદ કહેવો. વાયુકાયિક અને વનસ્પતિકાયમાં પૃથ્વીકાયમાં કહ્યો તે પ્રમાણે જ ઉત્પાદ કહેવો. ભગવન્અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉર્ધ્વલોક નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના૦ ? ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં ઉત્પન્ન થનાર સમાન તે ગમક સંપૂર્ણ કહેવો યાવતુ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તાનો બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તામાં ઉત્પાદ સુધી. કહેવું. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને લોકના ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી ઉપજવા યોગ્ય હોય તો કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે, ત્રણ કે ચારના. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે - ઋગ્વાયતાથી અર્ધચક્રવાલા. તેમાં ઋગ્વાયતા શ્રેણીથી ઉત્પન્ન થનાર એક સમય વિગ્રહથી, એકતોવક્રા શ્રેણીથી ઉપજતો, બે સમય વિગ્રહથી, દુહતોવક્રા શ્રેણીથી ઉપજતો જે એકમતર અનુશ્રેણીથી ઉપજવા યોગ્ય હોય તે ત્રણ સમય વિગ્રહથી અને વિશ્રેણિએ ઉપજવા યોગ્ય હોય, તે ચાર સમય વિગ્રહથી ઉત્પન્ન થાય, તેથી કહ્યું. એ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વચરમાંતે સમવહત થઈને લોકના પશ્ચિમ ચરમાંતે અપર્યાપ્તા, પર્યાપ્તા સૂક્ષ્મ-પૃથ્વી આયુ તેઉ. વાયુકાયિકમાં બાદરવાયુ સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં આ બાર સ્થાનોમાં આ જ ક્રમથી કહેવા. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકનો ઉપપાત એ પ્રમાણે સંપૂર્ણ બાર સ્થાનોમાં કહેવો. એ રીતે આ ગમક વડે યાવત્ પર્યાત સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં ઉપપાત કહેવો. ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના દક્ષિણ ચરમાંતમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 218
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy