SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ પ્રતિબંધ તો યથાવત્ રહે છે. - હવે “પ્રશ્નોત્તર ચત્વારિંશત્ શતક' પુસ્તકમાં ‘તપા-ખરતર ભેદના બોલને ટાંકીને જે જવાબ અપાયો છે તે પણ જોઈએ. એમાંથી ઘણી બધી વાતો જાણવા મળશે. શ્રી નિશીથચૂર્ણાના નામે પણ જે વાતો ચાલે છે તેનો જવાબ પણ મળી જાય છે. 51 प्रश्न - तथा खरतरनई जन्मनइ सूअइ अशुचिकर्म निवर्त्यइ पछइ, एतलई 11-12 दिने गये थके घरना देहरासरनी पूजा घरनइ पाणीयइ तेह घरना माणस करइ ते घरना आचार जाणीयइ छइ, परं शास्त्रइ कठेइ ए वात नथी, तउ ते पूजा न करइ, ते स्युं ? ભાષા : ખરતરોને જન્મના સૂતકે અશુચિ નિવાર્યા પછી, એટલે 11 તથા 12 દિવસ ગયા પછી પોતાના ઘર દેરાસરની પૂજા ઘરના પાણીથી ઘરના માણસો કરે, તે ઘરના આચાર જાણીએ છીએ, પરંતુ શાસ્ત્રમાં ક્યાંએ એવી વાત નથી. તો પછી તે (સૂતકવાળા ઘરના માણસો) પૂજા ન કરે, તે शुं ? तत्रार्थे - यतिनइ जन्मनइ सूअइ 'निव्वत्तिए अशुइ जायकम्मकरणे, सम्पत्ते बारसाहे दिवसे' एवा श्रीदशाश्रुतस्कंधादि सिद्धांतना पाठनइ न्यायइ 12 दिने अशुचिकर्म निवर्त्तन कर्या पछी आपणा मित्र ज्ञाति, प्रमुख जिमाव्या, एतलइ जन्म दिन थकी 12 दिनइ घर शुद्धि थाइ. 11 दिनतांई अशुचि थाइ, तउ अशुचिमांहि तियइ पाणीयइ किम पक्षाल पूजा थाइ? तथा जात सूतकनइ नरइ यतिनइ जइ आहारनइ निमित्त जाइवउ निषेध्यउ तउ जिनप्रतिमा तउ तेहनइ घरइ पूजिवउ किम थाइ ? तथा चोक्तं 'जायमयसूयगाइसु निज्जूडा' इत्यादि व्यवहारभाष्ये। व्याख्या - 'जातसूतकं नाम जन्मानन्तरं दशाहानि यावत्, मृतसूतकं - मृतानन्तरं दशाहानि यावत् / ' इति व्यवहारवृत्तौ / 'सन्निरुद्धे से गामे' इति श्रीप्रथमांगे / 'पडिकुटुं कुलं न पविसे' इति श्री दशवैकालिके ! 'निशीथभाष्य- निशीथचूर्णि प्रमुख सर्वमान्य ग्रंथामांहि जन्मसूतक गृह 11 दिन अपवित्र थाइ, तउ तीर्थंकरनी प्रतिमा केम
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy