________________
રસીક વિરચિત.. સાખી-મહારની મૂર્તિને, મેશ લગાવી કોઈ,
બહુ અપમાન કરી ગયે, સરકારે તે જોઈ કાઢયે હુકમ પકડવા માટે, દે દશ સહસ્ર રૂપિયા માટે, મ્યુચ્છજાતિ પણ મૂર્તિ માટે તન ધન દેવારી-કરે છે. ૧૮ સાખી–પામર જીવની મૂર્તિ પર, અજ્ઞ જાતીને માન,
પણ પ્રભુની છબી દેખતા, આ પામે દુર્ગાન. દુષ્ટ કર્મથી જેહ ફસાયે, તે દુર્થાન મહી મુંઝાયે, રસીકજિનાગમ બેલે પ્રતિમા પૂજન બલીહારી-કરે છે. ૧૯
વાડીની અરજી પૂર્વાર્ધ સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com