________________
એક અંગને ઉતારી પાડવામાં બીજું પણ અંગ રસ-હીન બની જાય છે.
સ્ત્રી-વર્ગને જ્યારે આત્મ-સન્માનનું ખરું સચોટ જ્ઞાન થશે, ત્યારે તેનામાં આત્મબળને સંચાર થશે, અને ત્યારે જ તે ઉત્સાહ-શક્તિસમ્પન્ન થતાં પોતાના ગેરવની રક્ષા કરી શકશે. ઇશ્વર સાથે પિતાને સંબન્ધ ખરા અન્ત:કરણથી સમજીને,
એ સંબધને અનુસરી જે જે આચાર– ધર્મ. વિચાર કરાય તે ધર્મ કહેવાય. કેવળ
- મનુષ્યજાતિ ઉપરજ નહિ, બલ્કિ આખા વિશ્વ ઉપર પ્રેમ, મૈત્રા, કરૂણ રાખવી એ ગુણો ખરા ધાર્મિકપણામાંથીજ ઉત્પન્ન થાય છે.
ધર્મને કોઈએ ઈજારો લીધે નથી. ધર્મનું તત્વ હમેશાં ખુલ્લું, નિરાબાધ અને સર્વત્ર વ્યાપક છે. એટલે કેઈપણ પ્રાણી ધર્મતત્વના ખરા માર્ગને અવલંબીને પિતાના આત્માની ઉન્નતિ સાધી શકે છે. બ્રાહ્મણ હોય કે ન હોય, પણ તે સધ્યા. વન્દન-પૂજા-પાઠ કે પ્રતિક્રમણ સામાયિક-ભક્તિ વગેરે ક્રિયાઓ કરવા છતાં-ક્રિયાઓમાં ચુસ્ત રહેવા છતાં અને ધાર્મિક કાર્યોમાં આગળ પડતો ભાગ લેવા છતાં પણ જે તે વેપાર-ધંધામાં હડહડતાં જુઠાણું હાંકતા હોય, ખોટા ખોટા હિસાબો કરી ભેળા– ભકિક માણસેને કંટતે હેાય અને અનેક છળ-પ્રપંચ–દગલબાજી કરી નિષ્ફર અને નિર્દયી રીતે ગરીબના ગળા ઉપર અધર્મવ્યવહારરૂપ છરી ફેરવતે હેય, તેમજ પાકે દુરાચારી અને રંડીબાજ હોય તે એ હાલતમાં એને માટે દારૂણ દુર્ગતિ સિવાય બીજે ફેંસલોજશે હોય? જ્યારે બીજી બાજુએ એક હજામ યા
[ ૩૧ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com