________________
A Stream of Advice
[૨૫]
વનત્રય
જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણેના સુગથીથાય છે મેક્ષની પ્રાપ્તિ માટે એ ત્રણ રત્ન છે.
યથાર્થરૂપે કરવું વસ્તુનું જ્ઞાન જ્ઞાન તે; જીવકર્માદિ તમાં શ્રદ્ધા દર્શન જાણીએ.
હિંસાદિ પાપાચરણે ત્યજીને શુદ્ધ ભાવથી અહિંસાદિ ગુણેની જે ચર્ચા ચારિત્ર હોય તે.
૨૬-૨૭-૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Suratagyanbhandar.com