SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ વાંચવાના ખ્યાલથી તેમણે પુસ્તક માંગ્યું, તો કુદરતી રીતે જ પૂ. પ. મ. શ્રી ભદ્રંકરવિજયજીએ રચેલુ અ ંતિમ આરાધનાનું પુસ્તક હાથમાં આવ્યુ. તે સ ́પૂર્ણ વાંચી સાંજના પાંચ વાગે દેહ છોડયા.' શ્રી ન્રુ-તુભાઈએ ૯૦ મી ઓળીથી ઠામ ચેવિહાર ચાલુ કર્યાં તે આજ પર્યંત ચાલુ છે. તેમણે ૯૧ મી એની એકાત્તેર ઉપવાસ અને આયબિલથી કરી. તેમાં ભાવના થતાં વચમાં માસખમણુ કર્યું. શ્રી દતુભાઈએ નિપાણીમાં પૂ. ૫. મહારાજશ્રી ભદ્રકરવિજયજીની નિશ્રામાં ચેાવિહાર અઠ્ઠાઈ કરી હતી. ત્યારપછી સાંગલીમાં ૫ પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં નવ ચેાવિહારા ઉપવાસની કડક આરાધના કરી હતી અને પૂ. મુનિરાજશ્રી લલિતવિજયજી મહારાજ સાહેબના નિપાણી ચાતુર્માસમાં ૧૦ ચેાવિહાર ઉપવાસ કર્યો હતા, જે તેમની અજોડ તપશક્તિના પ્રત્યક્ષ પૂરાવે છે. આવી તપશ્ર્ચર્યો કરનારમાં કેટલું મનેાબળ ોઇએ, કેટલુ શ્રદ્ધાબળ જોઈએ અને કેટલી સહનશક્તિ જોઈએ તેની કલ્પના વાચકાએ સ્વય' કરી લેવી. આ તપશ્ચર્યાકરતાં કેટલીકવાર મરણાંત ઉપસર્ગો પણ થયા છે અને નાની મેટી માંદગીએ પણ સહન કરવી પડી છે, પણ તેમણે કદી ધૈય' ગુમાવ્યુ` નથી કે શ્રદ્ધાનુ' પ્રમાણ ઘટાડયું નથી. જ્યારે આવી માંદગીના પ્રસંગેા ઉપસ્થિત થતા, ત્યારે તે ખૂબ બારીકાઈથી પેાતાનુ' આત્મનિરીક્ષણ કરતા અને વાપરવામાં કંઇ ભૂલ તો નથી થઈ?' એ શેાધી કાઢતા. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035283
Book TitleTap ane Tapasvi
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Karyalay
PublisherDivya Darshan Karyalay
Publication Year1954
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy