________________
و؟
: મચ્છુ ૧૨ મું : પૂજારીઓ–મુનિમે–નાકરા વિગેરે જૈનનેજ -રાખવા સબંધમાં સામાન્ય વિચારણા.
નાગર તથા પારસી વિગેરે કામ તરફ નજર કરીશું તે જણાશે કે તે જ્યાં જ્યાં પાતે હાય, પેાતાની લાગવગ હાય ત્યાં પેાતાનીજ કામનાઓને, જ્ઞાતિ ભાઈઓને, સહુધમી આને ગાઢવી પેાતાની ફરજ બજાવે છે. નૈના પણ ધારે તા પેાતાની પેઢીઓમાં, પાતાના હસ્તક ચાલતા ખાતાઓમાં, પેાતાની લાગવગમાં, આીસા, સંસ્થાઓમાં, દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, પાઠશાળા, પાંજરાપેાળા વિગેરે સર્વત્ર જૈનાને ગેાઠવી શકે, નિભાવી શકે, ઉંચે ચડાવી શકે અને જૈને પણ ત્યાં જરૂર લાગણીથીજ કામ કરે પણ અશૅાષ ! આજ એ સ્થિતિ બહુધા જોવાતી નથી. જૈન શ્રીમતા અને નાયકા હજારો જૈનાને એકાર જોવા છતાં પેાતાનું દુર્લક્ષ્ય ચાલુ રાખે એથી વધારે દુ:ખદ બીજું શું ? જૈનાને ત્યાં વિશેષત: જૈનેતર નાકરો હાય છે. તીર્થ - વહીવટમાં, ધર્મશાલાઓમાં અને સંસ્થાઓમાં સર્વત્ર એમજ દેખાય છે. કદાચ થાડાક પગારની જગ્યાએ જૈન નેાકરો હાય છતાં ત્યાં કદર-દિલસાજી જેવું મહુજ ઓછું જણાય છે. ક્વચિત કાઇ થયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com