________________
૪૭
: : પ્રકરણ ૯ મું : : જર્ણોદ્ધાર
શ્રી ચૈત્ય અટલે શ્રી જિનેશ્વર દેવની પ્રતિમા તથા શ્રી જિનાલય અને એજ અનાદિકાલથી ભવસાગરમાં ભમતા ભવ્ય પ્રાણીઓને તારનાર અનન્ય અપ્રવણુ સમાન છે, માટેજ ચૈત્યાની જગતના કલ્યાણ માટે પુરુષ આવશ્યકતા છે. એવા ચૈત્ય આજે કેટલાય અે જણૢ દશામાં આવી પડયા હાય છે. તેના ઉદ્ધાર કરવા એ આવશ્યક કર્ત્તવ્ય છે. અને કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી ક્રમાવે છે કે
નવીન જિનાલય કરવા કરતાં જણું જિનાલયના ઉદ્ધાર કરવામાં આઠગણું પુણ્ય છે.
એવા છઠ્ઠું જિનાલયેાના ઉદ્ધાર કરવામાં ઉપેક્ષા જરા પણ હાવી જોઈએ નહિ. એવું પણ જોઇએ છીએ કે કેટલાક દેરાસરામાં અઢળક દ્રવ્ય હાય છે કેટલાક તીર્થોમાં અઢળક દ્રવ્ય હોય છે અને ખીજે સ્થળે જીર્ણ જિનાલયેા તેવીજ સ્થિતિમાં રહે છે. આ સ્થિતિ જરાપણ નભાવી શકાય તેવી નથી. જિનાલયનું દ્રવ્ય જિનાલયને જરૂર કામ લાગે અને જો તેમ ન કરવામાં આવે તે ત્યાં પણ એક પ્રકારના વ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com