________________
જ્યાં ચિત્ય, સાધર્મિક જેને અને સાધુઓનો વેગ હિતે નથી તેવા ગામ તથા નગર ક્કી બીજા ગુણોથી યુક્ત હોય તે પણ તેમાં શ્રાવક લકે વસતા નથી. : श्री तीर्थपाथ रजसा विरजी भवंति,
तीर्थेषु बंभ्रणतो न भवे भ्रमंति; द्रव्य व्ययादि नराः स्थिरसंपदास्यु: पूज्या भवंति जगदीशमथार्चयंतः
અર્થભવ્ય પ્રાણીઓ તીર્થના માર્ગની રજા વડે વિરજ-પાપરહિતે થાય છે. તીર્થમાં ભ્રમણ કરનારાઓ આ સંસારમાં ભ્રમણ કરતા નથી. તીર્થ ક્ષેત્રમાં જે દ્રવ્યને વ્યય કરે છે તેઓ સ્થિર સંપત્તિવાળા થાય છે અને ત્યાં જગતપતિને પૂજનારાઓ બીજાઓને પૂજવાયેગ્ય થાય છે.
एकैकस्मिन् पदेदत्ते शत्रुजय गिरिप्रति, भवकोटि सहस्त्रेभ्यः पातकभ्यो विमुच्तेय.
અર્થ-શેત્રુંજય પર્વત (તીથીધિરાજ) પ્રત્યે એક એક એક પગલું ભરવાથી પ્રાણી કોડ હજાર ભવનાં પાપમાંથી મુકાય છે.
અકેકું ડગલું ભરે, શેત્રુજા સામું જેહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com