________________
૩૬
:: પ્રકરણ ૭ મુ પ્રૂત્તિ પૂજન-તી પૂજન-પ્રભાવ.
મૂર્ત્તિ એ મેાક્ષમાર્ગનું પરમ આલખન છે. મૂર્ત્તિ જિનાલય અને તીથ એજ સ્થાવર તીર્થ. તારે તેને તી કહીયે. પ્રભુ–વિહરમાન પ્રભુએ જંગમતી અને મૂર્ત્તિતીય એ સ્થાવર તી-ચૈત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની મૂર્ત્તિ અને તે શ્રી જિન સરખીજ.
શાર્દૂલવિક્રીડિત——
पापं लुम्पतिदुर्गतिं दलयति व्यापादय त्यापद, पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णातिनीरोगताम् । सौभाग्यं विदधाति पल्लव यतिप्रीतिं प्रसूते यशः, स्वर्गच्छति निर्वृतिं च स्व यत्य चर्हितां निर्मिता ॥ શાતકિ શ્રી સામપ્રભસૂરિ
અ—જિન ભગવાનની પૂજા પાપને લેાપે છે, દુર્ગતિને નિવારે છે, આપત્તિના નાશ કરે છે, પુણ્યને એકઠું કરે છે, લક્ષ્મીને વિસ્તારે છે, આરાગ્યને પોષે છે, સૈાભાગ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com