________________
(સુરત નગર શેઠની પેાલમાં ગાડી પાર્શ્વનાથમાં
૧૬૫ સંવત ૧૬૧૫ વર્ષે પાષ વદિ દ્ર કે શ્રી ભ્રુગુ કચ્છ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધ શાખાય સા. જીવા ભાર્યા ખાઈ અમારા સુત દાસી માધવકેન શ્રી સુમતિનાથ મિશ્ર કારાપિત શ્રીલધુ તપાપક્ષે ભ. શ્રો વિજયદાન સૂરિભિઃ
H
પ્રકરણ ૪ શું.
પ્રતિમા લેખ. સંગ્રહ કર્તા—ડાહ્યાભાઇ મેાતીચંદ્ર વીગેરે.
સુરત સૈયદપુરામાં આવેલું ચંદ્રપ્રભુનું દેરાસર તેના ધાતુપ્રતિમા લેખ. [ટુક ઇતિહાસ—આ દેરાસરમાં નદીશ્વરદ્વીપની લાકડાના કાતર કામની રચના છે તથા અષ્ટપદ—મેરૂ પર્વત વિગેરેની પણ રચના છે તે બહુ જોવા લાયક છે. પ્રાચીન છે. ચિત્ર કામ ઘણું સુંદર છે. એને હાલમાં પુનરૂદ્ધાર કરવામાં આવ્યા છે.
એ દેરાસરમાં ભોંયરૂ છે. તેમાં અલૌકિક મૂર્તિ છે. આ દેરાસર ઘણું પુરાણા વખતનુ' છે. એ દેરાસરની આસપાસના મહાલ્લામાં અગાઉ શ્રાવકાની વસ્તી ધણા મોટા પ્રમાણમાં હતી. પરંતુ હાલમાં ફક્ત બે ચાર શ્રાવકાનાં ધરા છે. પ્રથમ વસ્તી સારી હાવાને લીધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com