________________
શાંતીદાસ ભાર્યા શ્રી આદીનાથે બિંબ પ્રતિષ્ઠાપિત ચ તપાગચ્છ મોપાધ્યાય શ્રી મુકિત સાગર.. મ્હાર ગામમાં સુરતના જૈનેએ ભરાવેલી
પ્રતિમાઓના પ્રતિમા લેખે સ્વ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિના પ્રતિમા
લેખ સંગ્રહ ભા. ૧. માંથી (ડાઈમાં શ્રી શામળા પાર્શ્વનાથના મંદીરમાં)
૧૫. સંવત. ૧પ૬ વર્ષે વૈશાક શુદ ૩ દિને શ્રી આમલેવર વાતવ્ય લાડુઆ શ્રીમાળી જ્ઞાતીપ એપાર્થ નાકર ભા. જીવી સુ શ્રે. શંકાકેન ભા. કડુ યુ ન સ પાથે શ્રી સુમતીનાથ બિંબ કરાં પ્રતિષ્ઠિત તપાગ છે શ્રી હેમ વિમળ સૂરિભિઃ ૫.
૧૫૫. સંવત ૧૭૩ વર્ષ પિષ વદિ ૬ શુક તપાગચ્છા ધિરાજ શ્રી ૫ શ્રી હરિ વિજયસૂરિ પાદુકે સુરતી બંદર વાસ્તવ્ય એશિવાલ જ્ઞાપિ શા વાત ભા. શ્રી લાઈ સુત દેવકરણ ભગિની સા સહકર ભર્યા
(ગામ ચાણસ્માનાં છ મંદીરમાં) ૧૫૬. સંવત ૧૬૬૭ વર્ષ શાકે ૧૫દર પ્રવર્તમાને ફાળુન માસે શુક્લ પક્ષે સપ્તમી તિથે સુસરે શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com