________________
ગ્રીસદ્ પ્રવતું કે મહારાજશ્રી કાંતીવિજયજી મહારાજના લેખ સંગ્રહમાંથી.
નિચેના અને લેખા લાઇન્સના દહેરાશરમાં જીન પ્રતિમાઓપર છે.
નોંધઃ
સંવત ૧૯૮૨ માં આ પ્રતિમાએ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. અમદાવાદના સુપ્રસિધ્ધ શેઠ શાંતીદ્દાસે કરાવેલી પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ બન્ને પ્રતિમા શેઠ શાંતીદાસની માતા અને પત્નીએ ક્રમથી તૈયાર કરાવી હતી. તેમની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી વિજયદેવસૂરિના સમયે મહાપાધ્યાય વિવેકહુષંગણીના શિષ્ય મુક્તિસાગર ગણીના હાથે થઇ હતી.
૧૫૩. સવવ ૧૯૮૨ વર્ષ જેમ વિદે ૯ ગ્રુવસરે શ્રી અહિમદાવાદ નગર વાસ્તવ્ય શ્રી ઓશવાલ જ્ઞાતીય સા. સહુસકરણ ભાર્યા રાબાઇ કુઅરી નાપા શ્રેયાર્થે શ્રી મુનિ સુવ્રત સ્વામિ બિબ કારિત સાથે શાંતીકાસ કારિત પ્રતિષ્ઠિયાં પ્રતિષ્ઠાવિત પ્રતિષ્ઠિતં શ્રી તપાગચ્છે ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિશ્વર પટ્ટાલ કાર ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિ વાર કે મહાપાધ્યાય શ્રી મુક્તિ સાગર ગÍિભ: (૨) શવત ૧૮૬૨ વષૅ જયેષ્ઠ વિત્ત ૯ ગુંરા અહમદાવાદ નગરે ઓશવાલ જ્ઞાતીય સા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com