________________
રાજીઉ પાસ નિણંદ જયકર અરય સુર અવાસ એ, દરિસણઈ જેહનિ નાગ પાસે નાગરાજ વિલાસ એક ધરણિંદ પદમાવતી જેહનાં ચરણ સેવઈ ભાવસ્યું, તસ પાય સુરતરૂ તલઈ રંગઈ વિનય મન સુરભરિ વસ્યું. ૮ સૂર જે સૂરતણે સુત સુંદરૂ એ,
સત્તર સત્તર ભગવંત કે; કુંથું નમું આણંદમ્ય એ,
સેહ એ સેહએ સૂરતિમાંહિ કે; સૂરત સુન સુંદર એ.
ત્રુ સુત સૂર કેરો સેહઈ સૂરતિમાહિં સુરતિ સાર એ, પ્રભુત૭ સૂરતિ દેખી મૂરત હાઈ હર્ષ અપાર છે; મૃગમાનમેચન સ્વામિલોચન દેષિ મુઝ હઈડું ઠરઈ, મકરંદભર અરવિંદ દેવી ભમર જિમ ઊલટ ધરઈ. ૯ બીજા એ બીજા એ વિયાકુંઅરૂ એ,
ગજપતિ ગજપતિ લંછા મિ તે નામિસયલસુર સંપજઈ એ,
જિતસવુ જિતરાય મલ્હાર તે બીજા એ વિજયાકુંઅ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com