________________
૧ર
હા. સૂરતમાંહે ત્રણ ભૂચરા દેહરા દશ શ્રીકાર; દાયસય પતીસ છે. દેહરાસર મનેાહાર. સરવાલે સરવે થઇ બિંબ સંખ્યા કહું તે; તીન હજાર નવસે અધિક એહતેર પ્રણયું તેહ. હાલ ચેાથી.
નક્કલ પગલા આવે, એ દેશી.
યાત્રા સુરત સહેરની એ કીધી અધિક ઉહલ્લાસ, વિજન સાંભા એ; રાનેટતાંઈ ભાવસુ એ પહેાતી મનતથી આસ. દેહરે દેરાસરતણી એ જિનપ્રતિમા છે જેહ, રચના ચૈત્યપ્રવાડની એ સંખ્યાયે કહી તેહ. એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા ચ્યાર હજાર; સરવાલે સરવે થઈ એ સૂરત નગર મુઝાર. અિમ પાષાણુ ને ધાતુમે એ રતનમય છે જેડ; વિગતેસ હવે વર્ણવું એ નરનારી સુષ્ણેા તેહ. પાંચસે મિષ્ઠ પાષાણુમે એ માંહે રતનમય સાર; ભ૦ એકસા એક ચાવીસવટા એ ચામુષ ષટ ચિતધાર, ભ૦ ૫
શ
ભ॰ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૦ ૧
ભ
ભ॰ ૨
ભ
ભ ૩
www.umaragyanbhandar.com