________________
સ્થળ–અઠવા લાઈન્સ.
મૂળ નાયક–શ્રી આદીશ્વરજી ભગવાન.
વહીવટદાર–ટ્રસ્ટી મંડળ બંધાવનાર–ોઢ ફુલચંદ કલ્યાણ
આ દેરાસર ધણુંજ સુંદર છે. આરીસા જીવનના દેખાવ મનહર છે. થાંભલાઓ તેમજ ગલીમાં અકીકનું કામ ઘણુંજ અદ્ભુત છે. આ દેરાસર્જી વીસમી સદીની કળાના નમુના છે. ગુજરાતમાં દ્વિતીય પતિએ તેનુ સ્થાન છે. અવશ્ય દૃન કરવા લાયક છે. દેરાસરજી પરના લેખ.
નમેાદ્વૈત સિદ્ધાચાયોઁપાધ્યાય સર્વ સાધુભ્યઃ The Jain Shwetamber Temple. Fulehand Kalyanchand A. D. 1904 વિક્રમ સઁવત ૧૯૬૦ના વૈશાક સુદ ૧૦ સેામવાર. जैन श्वेतांबर मंदिर शा. फुलचंद कल्याणचंद,
वीर संवत २४३०
અંદમાં અડવાગામમાં લાઇન મધે ૭ મા એડવર્ડના રાજ્યમાં શ્રી યુગાદેિવની પ્રતિમા એસવાલ વંશમાં શા. લાલભાઇ પુત્ર કલ્યાણચંદ પુત્ર ફુલચંદના કહેવાથી તેમની માતીકુંવર ભાર્યાંએ અને કંપનીવાળા શા. નગીનચંદ ઝવેરચંદે પેાતાના કપનીવાળા સાથે પં. ચતુરવિજયજી તથા ૫. સિદ્ધિવિજયજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૪૭. શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. (કતાર ગામ.) નામ—ત્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર (લાડવા ત્રાંમાળાનું)
સ્થળ—કતારગામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com