________________
:.
સૌ સૌને શેાધે સતે સ્વસૌને સાચવે, અથાય તે વધારે એ સાહસથીજ અને. સાહસથીજ લક્ષ્મી મેળવે અને સાહસથીજ વિવેકતાપૂર્વક વાપરે. પુણ્યક્ષેત્રા સતત પાષે. સાહસનાજ એ શુભ પરિણામ. શ્રદ્ધા, સાહસ, સંતાય અને સદ્વ્યય એજ શ્રી (લક્ષ્મી) સંપત્તિને સંપ્રાપ્ત કરવાના, સ્થિર રાખવાના, અને સદૈવ વધારનારા સચોટ સાધને છે.
સાહિત્ય--સુરતમાં ચાલતી શાળાઓ, ધાર્મિક કેળવણી માટેની પાઠશાળાઓ, કેળવણીના પ્રચાર માટેની ત્યાંની યાજના, ખેઢીંગા, વાંચનાલયા, પુસ્તકાલયેા, જ્ઞાનભંડારા આ બધું સુરતના સાહિત્યપ્રેમને પ્રત્યક્ષ કરે છે. સાહિત્ય સેવા કરનાર સુરત એટલેજ સાહિત્ય મૂરત. બાહેામ કરીને પડી ફત્તેહ છે આગે' એ કાવ્યથી ઓળખાતા શૌય રસપ્રેરક પ્રસિદ્ધ કવિ નર્મદ પણ આ સુરતનાજ.
શાય ઈતિહાસ પ્રસિદ્ધ સુરતનું શૌય તે સર્વને વિદિતજ છે. ધ્યેય:પ્રવૃત્તિમાં સતત સ્થિરતા, વિઘ્ન પર પરાઓ સામે અચૂક વિજય આ બધું કાંઈ શૌય વિના થાડુંકજ બને છે. સુરતના કવિરાજ નમ તે પણ શૌય રસજ વિશેષ પસંદ પડયા છે ને !
સમ્યકત્વ—સુરત અને સમ્યકત્વ જાણે કે અભિન્નજ ન હેાય તેમ ત્યાંની સતત ધ્યેયઃપ્રવૃત્તિ સૂચન કરે છે. સાધુ સત્કાર, સજ્જન સત્કાર, શ્રુત સત્કાર, કાંઈ સમ્યકત્વ વિના સંભવે ! શાસનરાગ, શાસનધગરા-સતત શાસન સેવામાં અપનાવવામાં સુરત પશ્ચાત્ નથી.
આ બધાનેા સહકાર-સહકારફળના આસ્વાદને ચખાડે એમાં આશ્ચર્યજનક શું1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com