SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં શ્રી જિનચૈત્યો. ગોપીપુરા. ૧. શ્રી અષ્ટયનું સાસર સ્પલ-ગેપીપુર ખાડી ઉપર. મૂલનાયકશ્રી આલોછ ક્ષગવાન. બંધાવના કલાભાઈ શ્રીપતજી. વહીવટદાર પાબચંદ દીપચંદ સુખડીયા. સંવત ૧૯૪૩માં દેરાસર બંધાયું. પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૩ ના વૈશ૪ સુદ ૬ના દીવસે શેઠ ગોરધનદાસ અનુપશાજીએ કરાવી, જેમનાં સ્ત્રી (શાણું) નું નામ વીજાબાઈ આ દેરાસર આપણા મૂળ તીર્થ શ્રી અષ્ટાપદજીને ખ્યાલ આપવાના આશમથી બંધાવ્યું હોય એમ જણાય છે. અષ્ટાપદ એટલે આઠ પગલાં અને આ દેરાસરમાં પણ તેવી જ ગોઠવણ કરેલી જણાય છે; ઉપર ચાર બિઓ તથા બીજાં વીસ બિઓ ત્યાં પધરાવવામાં આવ્યાં છે. મંદિરના રંગમંડપમાં બે ગોખલા છે જેના શિલાલેખ નીચે મુજબ– શિલાલેખે (૧) ગબુભાઈ રુપદે સંવત ૯૭૯ વૈશાખ વદ ૨ વાર છે શ્રી આદીશ્વર ભગવાન એપ્પડમા છે. (૨) શા. બાલુભાઈ નાહાલચંદે સંવત ૧૭૯ શિક વદ ૨ વર - શ્રી અભિપાથ તાળાને બેસાડય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy